જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે પકડાયેલા ડીએસપી દવિન્દર સિંઘને લઈને સ્ફોટક ખુલાસો થયો છે. પોલીસના કહેવા પ્રમાણે ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ આ આતંકીઓ તેનો બદલો...
Air Strike પર રાહુલ ગાંધી બોલ્યા, ‘IAFના પાયલટોને મારા સલામ’ પુલવામાં હુમલા બાદ ભારતે આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વાયુસેના તરફથી નિયંત્રણ રેખા ઓળંગી...
પુલવામાં થયેલા આંતકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ સવારમાં 3.30 વાગ્યે કાર્યવાહી કરી જડબા તોડ જવાબ આપ્યો છે. ભારતીય એરફોર્સે ઘણા મોટા વિમાનો સાથે...
પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવ યથાવત છે. ત્યારે ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતીય ત્યારે પાકિસ્તાન તરફથી ભારત...
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યાપાલ મલિકે હુર્રિયતના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા છે. સત્યપાલ મલિકે કહ્યું કે હુર્રિયતના નેતાઓ પાકિસ્તાનને પૂછ્યા વગર શૌચાલય પણ જતાંનથી. રાજ્યાપાલે કહ્યું...