કોરોનાના દર્દીઓને સાજા કરવામાં રેમડેસિવિર અસરકારક સાબિત થઈ રહી હોવાથી કોરોનાના કેસ વધ્યા પછી તેની ડિમાન્ડ વધી ગઈ હતી. તેના કારણે દેશભરમાં આ દવાની અછત...
જો તમને કોરોનાની સારવારમાં અસરકારક રેમડેસિવીર ઈન્જેક્શન સંબંધિત સોશ્યલ મીડિયા પર કોઈ મેસેજ મળ્યો છે, તો આ સમાચાર તમારા માટે છે. આ પોસ્ટમાં, એવો દાવો...
સુરત ભાજપ કાર્યાલય ખાતે રેમડેસિવિર ઈન્જેક્શનની વહેચણી બાબતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સામે અરજી થઇ છે. 5000 રેમડેસિવિર ઇન્જેક્શનના વિતરણને લઇને ભાજપના પ્રદેશ પ્રમુખ...
રેમિડેસિવિરના કાળાબજાર અટકાવવા આખરે ક્રાઈમ બ્રાન્ચે મેદાને પડી છે. ડમી ગ્રાહક ઉભા કરીને બે ટ્રેપ ગોઠવી પોલીસે કાળાબજારમાં ઈન્જેક્શનનું વેચાણ કરતાં એક યુવતી સહિત પાંચ...
હોમ ક્વોરન્ટાઈન થયેલા દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન નહિ મળે તેવી વાત વહેતી થઈ હોવાથી હોમ ક્વોરન્ટાઈન થઈને ડૉક્ટર્સની સારવાર લેતા દર્દીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સરકારી...
એન્ટિ-વાઈરલ (વાઈરસ વિરોધી) દવા રેમડેસિવિરની નિકાસ પર કેન્દ્ર સરકારે રવિવારે પ્રતિબંધ મુકી દીધો હતો. આ દવા કોરોના સામે કારગત ગણાય છે. માટે તેની ડિમાન્ડ વધી...
દેશભરમાં કોરોના મહામારીએ આતંક મચાવ્યો છે. ગુજરાતમાં પણ સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. આ મહામારીથી બચવા માટે અકસીર ઉપાય ગણાતા રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ પણ...
કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓએ રેમડેસિવિર અને ટોસિલીઝુમેબ જેવા ઇન્જેક્શનનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઇન્જેક્શનનો જરૂર વિના ઉપયોગ કરવાથી દર્દીઓની કીડની અને લીવરને નુકસાન...
સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોનાના ઈલાજ માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવીર ઈન્જેક્શનની અછત અંગે પ્રતિક્રિયા આપી. તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘3 લાખ રેમડેસિવિર ઈન્જેક્શનનો...
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ શહેરમાં કોરોનાના દર્દીની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઈન્જેકશનની માંગમાં વધારો થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમઓયુ કરવામાં...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO)રેમડેસિવીરથી કોરોના પેશન્ટની સારવાર ન કરવાની સલાહ આપી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતું કે રેમડેસિવીરના ડોઝથી કોરોના મટતો હોવાના કોઈ જ...
ભારત વિશ્વનો બીજો સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત દેશ છે. અહીં કોરોના ચેપગ્રસ્ત લોકોની સારવાર પણ કરવામાં આવી રહી છે. પરંતુ અહીંની સારવાર પદ્ધતિ અને દવાઓની...
અમેરિકાએ પોતાના દેશમાં કોરોના પીડિત દર્દીઓ પર એન્ટિવાયરલ ડ્રગ રેમેડિસવિરના ઉપયોગને પરવાનગી આપી દીધી છે. હોસ્પિટલમાં દાખલ કોરોના સંક્રમિત દર્દીઓને હવે આ દવા આપવામાં આવશે.ડ્રગમેકર...
અમેરિકન બાયોફાર્માસ્યુટિકલ કંપની ગિલિયડ સાયન્સએ દાવો કર્યો છે કે એન્ટિવાયરલ ડ્રગ રિમેડેસિવરના ઉપયોગથી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે. કંપનીએ એમ પણ...
કોરોના વાયરસની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી ગિલિયડ સાયન્સિસની એન્ટીવાયરસ દવા રેમડેસિવીરનો વાનરો પર સારી અસર જોવા મળી છે. એક નવા અધ્યયન મુજબ, આ દવા કોરોના...
વિશ્વભરમાં કોરોનાની દવા શોધવામાં આવી રહી છે. જ્યારે ચાર દેશોના રિસર્ચમાં એન્ટીબોડી શોધવાનો દાવો કરવામાં આવ્યો છે.રિસર્ચ કોરોનાની ચોક્કસ સારવાર એટલે કે વેક્સીન પર પણ...
વિશ્વના ઘણા દેશો કોરોનાવાયરસની સારવાર માટે દવા શોધવામાં રોકાયેલા છે. ભારતની ઘણી કંપનીઓ તેની સંભવિત દવાઓનું પરીક્ષણ પણ કરી રહી છે. કેટલાકને ક્લિનિકલ ટ્રાયલની પરવાનગી...