GSTV

Tag : Religion

HOLI 2022/ રંગ અથવા હોળીના આવા સપના આવે તો ખુશ થઇ જાઓ, લાગી શકે છે લોટરી!

Damini Patel
હોળીનો અવસર છે, લોકો રંગ-અબીર-ગુલાલમાં તરબોળ છે. આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. આ એક એવો તહેવાર છે, જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા...

આ 3 રાશિના લોકોની પ્રતિષ્ઠતા અને ધંધાકીય પ્રવૃત્તિમાં મળશે પ્રગતિ, 24 માર્ચે આ રાશિમાં બનશે બુધાદિત્ય યોગ

Zainul Ansari
વૈદિક જ્યોતિષમાં કોઈપણ ગ્રહના રાશિ પરિવર્તનનું વિશેષ મહત્વ છે. ગ્રહોના સંક્રમણની તમામ 12 રાશિઓ પર સીધી અસર પડે છે. સૂર્ય અને બુધના સંયોજનથી બુધાદિત્ય યોગ...

ગંભીર ચિંતા વ્યક્ત કરતા હાઈકોર્ટએ પૂછ્યું- રાષ્ટ્ર કે ધર્મ બેમાંથી કોનું મહત્વ છે ?

Damini Patel
દેશમાં ધાર્મિક સૌહાર્દતાનું વાતાવરણ ખોરવવા માટે કેટલીક તાકતોના વિશેષ પ્રયાસો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવાની સાથે કહ્યું કે, રાષ્ટ્ર કે ધર્મ એ બેમાંથી મહત્વનું શું...

વાસ્તુશાસ્ત્ર / જો તમે ઘરમાં લગાવી લીધા આ 4 છોડ, જલ્દી જ દૂર થઈ જશે પૈસાની તંગી

Vishvesh Dave
હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર વૃક્ષો અને છોડમાં પણ દેવતાઓનો વાસ હોય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં કેટલાક ખાસ વૃક્ષો અને છોડની નિયમિત પૂજા...

સાચવજો / આ 30 દિવસોમાં ન કરો કોઈ પણ શુભ કાર્ય, શુભ કાર્યનું પણ મળે છે ખરાબ પરિણામ

Vishvesh Dave
સનાતન ધર્મમાં દરેક કાર્ય માટે શુભ અને અશુભ સમય જણાવવામાં આવ્યા છે. આ સમય અને મુહૂર્તની ગણતરી હિંદુ કેલેન્ડર અને જ્યોતિષ શાસ્ત્ર દ્વારા કરવામાં આવે...

ફેંગશુઈ / વ્યક્તિને અમીર બનતા અટકાવે છે ઘરમાં રાખેલી આ 7 વસ્તુઓ, આજે જ કરો બહાર

Vishvesh Dave
પૈસાની અછતને કારણે લોકો ઘણીવાર પોતાને કમનસીબ માનવા લાગે છે. કેટલાક લોકોને મહેનત કર્યા પછી પણ પૈસા નથી મળતા. પૈસા મળે તો પણ તે હાથમાં...

રાશીથી જાણો સ્વભાવ : ખૂબ જ ગુસ્સાવાળા અને ઝઘડાખોર હોય છે આ રાશિવાળા લોકો, ક્યાંક તમારી આસપાસ તો નથી ને?

Vishvesh Dave
જ્યોતિષ શાસ્ત્રની મદદથી કોઈપણ વ્યક્તિની માત્ર રાશિ જાણીને તેના ગુણ અને ખામીઓ જાણી શકાય છે. આવી જ એક ખામી એ છે કે વ્યક્તિ ગુસ્સાવાળું અથવા...

Chhath Puja 2021 Date : 8 નવેમ્બરથી શરૂ થઈ જશે મહાપર્વ છઠ, જાણો શું છે સમગ્ર પૂજાનો કાર્યક્રમ

Vishvesh Dave
આસ્થાનો મહાન તહેવાર છઠ, 8 નવેમ્બર 2021 ના ​​રોજ સ્નાન સાથે શરૂ થશે. બિહાર, ઝારખંડ અને યુપી (પૂર્વાંચલ બેલ્ટ) ના ઘણા જિલ્લાઓ માટે આ તહેવારનું...

Horoscope/ આવતી કાલથી સૂર્ય તરફ ચમકશે આ 5 રાશિઓનું ભાગ્ય, થશે બમ્પર કમાણી

Damini Patel
ગ્રહ-નક્ષત્રની ચાલ નક્કી થતા જ આપણા જીવનમાં શું ફેરફાર થાય છે ? એનો આપણા જીવનમાં ખુબ પ્રભાવ પડે છે. આ સપ્તાહ સાથી કર્મચારી સાથે તમારું...

ગેરકાયદે ધર્માંતરણ કેસ / ATS ને 100 કરોડના વિદેશી ભંડોળના મળ્યા પુરાવા, બે આરોપીઓએ કર્યો હતો અલ કાયદાનો સંપર્ક

Vishvesh Dave
ગેરકાયદે ધર્માંતરણની તપાસ કરી રહેલી યુપી ATSને અત્યાર સુધીમાં લગભગ 100 કરોડના વિદેશી ભંડોળના પુરાવા મળ્યા છે. એટલું જ નહીં, ધરપકડ કરાયેલા 16 આરોપીઓમાંથી 2...

Akshat Remedies : પીળા ચોખાના આ સરળ ઉપાયો દૂર કરશે પૈસાને લગતી તમામ સમસ્યાઓ, જાણશો તો જરુર કરશો

Vishvesh Dave
સનાતન ધર્મમાં અક્ષત એટલે કે પીળા ચોખા વગર કોઈ પૂજા કે શુભ કાર્ય પૂર્ણ થતું નથી. પરંતુ ઘણા થોડા લોકો જાણે છે કે પૂજા સિવાય...

Vastu Tips for Money : ખૂબ જ અશુભ હોય છે રસોડામાં આ 5 વસ્તુઓનું ખતમ થવું, સહન કરવી પડે છે ગરીબી અને બદનામી

Vishvesh Dave
ઘરની સમૃદ્ધિ માટે ધનની દેવી લક્ષ્મીની કૃપા ખૂબ જ જરૂરી છે. આ માટે વ્યક્તિએ તે વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, જેના કારણે મા લક્ષ્મી પ્રસન્ન થાય...

ધ્યાન રાખજો / પિતૃ પક્ષ દરમિયાન ભૂલથી પણ ન કરો આ કામ, નહીંતર કરવો પડી શકે છે મોટી મુશ્કેલીનો સામનો

Zainul Ansari
20 સપ્ટેમ્બરના રોજથી હિંદુ ધર્મમાં પિતૃ પક્ષની શરૂઆત થવા જઇ રહી છે. પોતાના પૂર્વજોને યાદ કરવા અને તેમની આત્માને શાંતિ માટે આ સમય દરમિયાન પિંડ...

Shravan Month 2021 : Rakshabandhan પર આ ત્રણ રાશિ વાળાઓ પર વરશસે ભગવાન ભોલેની કૃપા, કરી લો આ ઉપાય

Vishvesh Dave
સનાતન ધર્મમાં શ્રાવણ મહિનો ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આ એક ધાર્મિક માન્યતા છે કે આ મહિનામાં ભગવાન શિવ પૃથ્વી પર રહે છે. રક્ષાબંધનનો તહેવાર...

Auspicious Dates / ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ તિથિઓ, તેમાં સ્નાન ન કરનારા બને છે પાપના ભાગીદાર

Vishvesh Dave
હિન્દુ ધર્મમાં, વ્યક્તિના મનની શુદ્ધતા સાથે, તનની શુદ્ધતાનું મહત્વ પણ કહેવામાં આવ્યું છે અને નિયમિત સ્નાન અને પૂજા વિશે કહેવામાં આવ્યું છે. સ્નાન કરવાથી આપણા...

સન્માન સાચવો/ ફક્ત લગ્ન કરવા ધર્મ પરિવર્તન કરવું સંપૂર્ણપણે ખોટું, હાઈકોર્ટે આપ્યો મોટો ચૂકાદો

Vishvesh Dave
ધર્મ પરિવર્તન મુદ્દે ઉત્તરપ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે મોટી ટીપ્પણી કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે અકબર-જોધાબાઈના લગ્નને ધ્યાનમાં રાખીને બધાએ ધર્મપરિવર્તનની બિન જરુરી ઘટનાઓથી બચવું જોઈએ....

નસીબ ચમકશે / Money Problem થવા પર કરો ‘Flour Remedy’ ના આ ઉપાયો, થશે રૂપિયાનો વરસાદ

Vishvesh Dave
તમારા ઘરમાં ભલે ગમે તેટલી સંપત્તિ આવે પરંતુ તે ટકતી નથી. પૈસાનો સતત પ્રવાહ હોવો જોઈએ એટલે કે જે ગતિએ રોકડ આવે છે સમાન ગતિએ...

Palmistry / જો તમારા હાથમાં છે આ નિશાન તો લગ્ન પછી જીવશો વૈભવી જીવન, તમારા હાથને અત્યારે જ ચેક કરો

Zainul Ansari
હસ્તરેખા શાસ્ત્રમાં રેખાઓ ઉપરાંત હાથ, આંગળી, અંગૂઠો અને હથેળી પર બનાવેલા નિશાન પણ ખૂબ મહત્વ ધરાવે છે. આ નિશાન અથવા ચિહ્નો ઘણા પ્રકારના શુભ અને...

ધર્મ / સૂરજ આથમ્યા પછી ભૂલથી પણ ના કરો આ 5 કામ, થશે મોટું નુકશાન

Zainul Ansari
આપણા દિવસની શરૂઆત સૂર્યના ઉદય અને સાંજની શરૂઆત સૂર્યાસ્તથી થાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેના સમયને દિવસ અને રાતના સંધિ સમય પણ માનવામાં આવે છે....

ધર્મ / સમસ્યાઓ નથી થઇ રહી ઓછી? તો સમજી લો મંગળ છે ભારી, તરત કરો ઉપાય

Bansari Gohel
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ ગ્રહની દશા ખરાબ હોય તો તેના સંકેત આપણને પહેલાથી મળવા લાગે છે. ખાલી તેને સમયસર સમજવાની જરૂર છે. આવા જ...

ધર્મ / વૈશાખનો મહિનો આજથી શરૂ, આ કામ કરવાથી મળશે દરેક સંકટમાંથી મુક્તિ

Bansari Gohel
વૈશાખ મહિનો આજથી એટલે કે 28 એપ્રિલથી શરૂ થયો છે અને 26 મે 2021 સુધી ચાલશે. વિશાખા નક્ષત્રથી સંબંધિત હોવાના કારણે આ મહિનાને વૈશાખ કહેવામાં...

શનિવારે આ 5 ચીજો દેખાય તો માનજો આ દિવસ તમારા માટે છે ખાસ, શનિદેવની શાંતિ માટે કરો આ ઉપાય

Pritesh Mehta
વાસ્તવમાં શનિ ન્યાયના દેવતા છે. તેનું કામ જ વ્યક્તિના કર્મના સારા અને ખરાબ વ્યવહારના આધાર ઉપર ન્યાય દેવાનું છે. તેના માટે વ્યક્તિને શનિવારે ઘણી સાવધાની...

Holi : હોલિકા દહનના દિવસે ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં તો આખુ વર્ષ રહેશે પૈસાની તંગી

Pritesh Mehta
હિન્દુધર્મમાં તહેવારોને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ધાર્મિક કથાઓ અનુસાર હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિ કઈ કરી શકશે તેવું વરદાન હતી. પોતાના અહંકારી ભાઈના કહેવા...

પાવાગઢમાં મા કાળીના મંદિરના દરવાજા ખુલ્યા, 16 ઓક્ટોબરથી બંધ કરાયા હતા દર્શન

pratikshah
પાવાગઢ મંદિર બંધ કરવામાં આવ્યું હતું. નવરાત્રિ બાદ પણ મંદિર ખોલાયું ન હતું. ત્યારે હવે આજે મંદિરના દરવાજા ભક્તો માટે ખોલી દેવાયા છે. આજથી ભક્તો...

Allahabad High Courtનો મોટો નિર્ણય, ફક્ત લગ્ન માટે ધર્મપરિવર્તન માન્ય નથી

Mansi Patel
ઉત્તર પ્રદેશની યોગી સરકારે લવ જેહાદ પર લગામ કસવા કમર કસી રહીં છે. શનિવારના રોજ દેવરિયામાં રેલીને સંબોધતા તેની જાહેરાત કરી હતી. અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાને...

ઘરમાંથી બહાર નીકળતા પહેલાં અજમાવો આ ઉપાયો, જરૂર મળશે સફળતા

Mansi Patel
જ્યારે આપણે કોઈ મહત્વના કામ માટે ઘરેથી નીકળીએ છીએ ત્યારે આપણા મનમાં એ જ સવાલ ઉભો થાય છે કે આપણને સફળતા મળશે કે નિષ્ફળતા. એક...

અરૂંધતી રોયના લેક્ચર પર કેરળમાં જોરદાર બબાલ, ભાજપ થયું લાલઘૂમ

Dilip Patel
કેરળની કોઝિકોડ યુનિવર્સિટીમાંથી બી.એ. અંગ્રેજીના ત્રીજા સેમેસ્ટરમાં અરુંધતી રોયના લેક્ચર કમ સપ્ટેમ્બરના અધ્યયન અંગે વિવાદ ઊભો થયો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ કે.કે. સુરેન્દ્રને માંગ કરી...

લોકડાઉનની અમર પ્રેમ કહાની : અપંગ પતિને ખભા પર ઊંચકીને પત્ની કાનપુરથી મહારાષ્ટ્ર લઈ ગઈ

Dilip Patel
આ સમાચાર પરથી બોલીવુડ એક ફિલ્મ બનાવી શકે તેમ છે. મુંબઈની ઘટના છે. છે નાની ઘટના પણ તેમાં પતિ પત્નીની પ્રેમ કહાનીની પરાકાષ્ઠા દેખાય છે....

ધર્મલોક: પ્રેમની વ્યાખ્યાનું સાચુ ઉદાહરણ એટલે કૃષ્ણ અને રાધા વચ્ચેનો અતૂટ પ્રેમ

Ankita Trada
કૃષ્ણની અગણિત વ્યાખ્યાઓ કરવામાં આવી છે. ભગવાન શ્રી કૃષ્ણનું જીવન અને કવન જ એ પ્રકારનું છે કે દરેક વ્યક્તિ તેમાંથી પ્રેરિત થાય. ઉપરથી કૃષ્ણએ દરેક...

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

GSTV Web News Desk
અમેરિકાના રાષ્ટ્રપતિ બે દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. ભારતને આશા છે કે આ પ્રવાસના કારણે બન્ને દેશના વ્યાપારિત સંબંધો વધારે મજબુત થશે. જો કે...
GSTV