હવે આવા કરદાતાઓનો માલ અને સેવા કર (GST) રજિસ્ટ્રેશન તત્કાલ નિલંબિત કરી શકાય છે. જેના સેલ્સ રિટર્ન એટલે GSTઆર-1 ફોર્મ અને તેમના આપૂર્તિકર્તા દ્વારા દાખલ...
મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે 1 ઓક્ટોમ્બરથી રજીસ્ટ્રેશન શરુ થયા છે. પરંતુ વીસીઈ કર્મચારીઓની હળતાલને લઈને લોકો હિંમતનગર માર્કેટયાર્ડ સુધી ધક્કા ખાઈ રહ્યા છે. છેલ્લા...
કોરોના મહામારીની વચ્ચે અમરનાથ યાત્રા પર સંશય યથાવત છે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ તરફથી યાત્રાળુઓના રજીસ્ટ્રેશન પર કોઇ નિર્ણય હજુ સુધી થઇ શક્યો નથી. અત્યાર...
અમદાવાદમાં હાથીજણ વિસ્તારમાં આવેલા સ્વામી નિત્યાનંદન આશ્રમ અંગે મોટો ખુલાસો થયો છે. આ આશ્રમનું ગુજરાતમાં ક્યાંય રજિસ્ટ્રેશન થયું નથી. બેંગાલુરુના પરિવારની દીકરી ગુમ થઈ હોવા...
આમ્રપાલી હોમબાયર્સ કેસ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમ્યાન નોઈડા અને ગ્રેડર નોઈડા ઓથોરિટીને ફટકારી લગાવી હતી. કોંર્ટે કહ્યુ કે, નોઈડા અને ગ્રેડર નોઈડા ઓથોરિટી ફ્લેટ...