કોરોના વાયરસ સંકટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક નવો આદેશ જારી કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હવે કાર્યકારી નિયામક, સંયુક્ત સચિવ કક્ષાના અધિકારીઓએ તમામ કામકાજના...
સરકારે જુલાઇથી સપ્ટેમ્બર સુધીના કવાર્ટર માટે એનએસસી અને પીપીએફ સહિતની નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ૦.૧ ટકાનો ઘટાડો કર્યો છે. આરબીઆઇ દ્વારા ચાલુ વર્ષમાં ત્રણ...
આંઘ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુના બંગલાને તોડી પડાયા પછી હવે તેમના પૈતૃક નિવાસ સ્થાન ખાતેની સુરક્ષમાં પણ ઘટાડો કરાયો હતો. આંઘ્ર પ્રદેશની જગન...
ભારતીય રિઝર્વ બેંક દ્વારા આજે મુદ્રા નીતિની સમિક્ષા જાહેર કરાશે. જેમાં મુખ્ય વ્યાજ દરોમાં ફેરબદલની સંભાવના જણાઇ રહી છે. સંભાવના છે કે આરબીઆઇ મુખ્ય વ્યાજ...
આંતરરાષ્ટ્રીય સ્તરે ખનીજતેલની કિંમતોમાં ઘટાડાને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત ઘટી રહી છે. દિલ્હીમાં રવિવારે પેટ્રોલની કિંમતમાં 15 પૈસા અને ડીઝલની કિંમતોમાં 21 પૈસાનો...
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત બારમાં દિવસે ઘટાડો નોંધાયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતના સતત 12 દિવસથી ઘટી રહેલા ભાવ બાદ સરકારે ત્રણ રૂપિયાની રાહત...