કર્ણાટકના ધાકવાડમાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતા 14 લોકોના મોત થયા. જ્યારે બે લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ હજી ત્રણ જેટલા લોકો કાટમાળમાં દબાયા...
સુરતના પાંડેસરા ખાતે શંકાસ્પદ રીતે નવજાત બાળકીની દફનવિધિને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. તેમજ દાટી દેવાયેલા બાળકની બોડી મેળવી તપાસ માટે મોકલી દેવામાં આવી...
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓની ઘેરાબંધી કરી છે. સુરક્ષાદળો અને આંતકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેના અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર થયા...
એનઆઈએ દ્વારા મણિપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય યમથોંગ હાઓકીપના નિવાસસ્થાને દરોડો પાડવામાં આવ્યો છે. કોંગ્રેસી ધારાસભ્ય યમથોંગ હાઓકીપના ઘરે દરોડામાં એનઆઈએ દ્વારા હથિયાર અને કારતૂસો કબજે કરાયા...