ગયા વર્ષે માર્ચમાં, જ્યારે અનિલ અંબાણી એરિક્સનની બાકી ચુકવણીના સંબંધમાં જેલમાં જવાની તૈયારીમાં હતો ત્યારે એવા સમાચાર મળ્યા હતા કે તેમના મોટા ભાઈ મુકેશ અંબાણીએ...
દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાના ભાઈ અનિલ અંબાણીની નાદાર થઈ ચૂકેલ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom)ને ખરીદવા જઈ રહ્યા છે. સૂત્રો અનુસાર, સ્ટેટ બેન્ક...
રિલાયન્સ કોમ્યુનિકેશને બીજા ત્રિમાસીક ગાળામાં રૂપિયા 30 હજાર 142 કરોડની ભારે ભરખમ ખોટ દર્શાવી છે. જે બાદ આરકોમના ડાયરેકટર પદેથી અનિલ અંબાણીએ રાજીનામું આપી દીધું...
અનિલ અંબાણીની કંપની રિલાયંસ કોમ્યુનિકેશંસ પર 46000 કરોડ રૂપિયાનું ઋણ છે. પરંતુ લેણદારો આરકોમ પર 90,000 કરોડની વસૂલાતનો દાવો કરે છે. આરકોમને ઋણ આપનાર ભારતીય...
અનિલ અંબાણીની કંપની રિલાયંસ કોમ્યુનિકેસન પર 46000 કરોડ રૂપિયાનું દેવું છે. પરંતુ લેણદારો આરકોમ પર 90,000 કરોડની વસૂલાતનો દાવો કરે છે. ત્યારે આરકોમને દેવું આપનાર...
અનિલઅંબાણીની મુશ્કેલીઓ સમાપ્ત થવાની કોઇ શક્યતા દેખાતી નથી. મોટાભાઇ મુકેશ અંબાણીએ મોટી આર્થિક મદદ કરી હોવાથી અનિલ અંબાણી તેની ફ્લેગશિપ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સને બેન્કરપ્સી કાર્યવાહીથી...
અનિલ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન 50 હજાર કરોડ રૂપિયાના દેવામાં ડૂબાયેલી છે. ત્યારે આરકોમ વિરુદ્ધ નાદારીની કાર્યવાહી ઔપચારિક રીતે શરૂ થઈ છે. મહત્વનું છે...
રિલાયન્સ સમૂહની ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશને ગત સપ્તાહે નાદારી દાખલ કરતા આજે આ સમૂહ કંપનીઓના શેરમાં ભારે તારાજી જોવા મળી છે. આર કોમ સહિતના બધા...
અનિલ અંબાણી દેશ છોડીને ભાગી ના જાય તે માટે એરિક્સ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પાસે સ્વીડનની કંપની એરિકસન રૂપિયા 1100...
એસેટ મોનેટાઇજેશનમાં પ્રોગ્રામમાં સ્પેક્ટ્રમ, ટાવર, ફાયબર, મોબાઇલ સ્વીચીંગ નોડ્ઝ અને રિયલ એસ્ટેટનો સમાવેશ થાય છે જે પ્રક્રિયા 49 દિવસોમાં પૂરી કરવામાં આવી હતી. તેમણે નવેમ્બરથી...
રિલાયન્સ કમ્યુનિકેશન્સ તેના પરનો જંગી ઋણબોજ ઘટાડવા માટે સ્પેકટ્રમનું વેચાણ કરવાનું આયોજન ધરાવે છે. તેના પગલે મોબાઇલ કંપનીઓ વિશ્વના આ બીજા નંબરના સૌથી મોટા માર્કેટમાં...
અનિલ અંબાણીના નેતૃત્વવાળી દૂરસંચાર કંપની રિલાયન્સ કમ્યુનિકેશન આરકોમે પોતાના 45,000 કરોડ રૂપિયાનું દેવું પુર્નગઠન માટે એક નવી યોજન બનાવી છે. જેમાં 7,000 કરોડ રૂપિયાના કરજને...
રિલાયન્સ કમ્યુનિકેશન આરકોમ તથા એરસેલ વચ્ચેનો મર્જર પ્લાન રદ કરવામાં આવ્યો છે. કંપનીએ રેગ્યુલેટરી અનિશ્ચિતતાઓ અને નિહિત સ્વાર્થી તત્વો દ્વારા જાણીજોઇને પરિસ્થિતિ બગાડવાનું કારણ આપતા...
અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ કોમ્યૂનિકેશને એક નવા પ્લાનની જાહેરાત કરી છે. આ પ્લાન અનુસાર ટૂંકી મર્યાદા માટે ડેટા અને વોઇસ કોલિંગ બંનેનો ફાયદો મેળવી શકાશે....