રેશનકાર્ડની વિગતો અપડેટ કરવા સહિત નવા સભ્યનું નામ ઉમેરવા માટે ઑનલાઇન પ્રક્રિયા અપનાવી શકાય છે. જો તમે ઇચ્છો, તો તમે ખાદ્ય વિભાગના અધિકારીનો પણ સંપર્ક...
રેશન કાર્ડ દ્વારા સરકાર પોતાના રાજ્યમાં રહેતા ગરીબ પરિવારીને રેશન ઉપલબ્ધ કરાવે છે. રેશન કાર્ડનો ઉપયોગ ઘણી જગ્યાએ આઈડી પ્રુફ તરીકે થાય છે. ઉદાહરણ તરીકે...
રેશન કાર્ડ એક દસ્તાવેજની સાથે-સાથે ભારતીય નાગરિકો માટે ઓળખના પ્રમાણના રૂપમાં કાર્ય કરે છે. સાર્વજનિક વિતરણ પ્રણાલી (PDS) અનુસાર, આનો ઉપયોગ ‘ઉચિત મૂલ્ય’ અથવા રેશનની...
દેશના ઘણા રાજ્યોમાં આ સમયે રેશનકાર્ડમાં નામ ઉમેરવા અને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ઘણી રાજ્ય સરકારોએ રેશનકાર્ડ (પોલીસ ઇન્વેસ્ટમેંટ) માં છેતરપિંડીના કેસમાં પોલીસ...
રેશનકાર્ડ (Ration Card) એક સરકારી દસ્તાવેજ છે કે જેના આધારે સરકારી વિતરણ પ્રણાલી અંતર્ગત યોગ્ય દરની દુકાનો પરથી તમે ઘઉં, ચોખા વગેરે બજારૂ વસ્તુ બજારના...
દિલ્હીના રાશન ધારકોએ હવે રાશન માટે ક્યાંય પણ જવું નહીં પડે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીના લોકો માટે ડોર સ્ટેપ ડિલીવરી સર્વિસ શરૂ કરવા જઈ રહ્યા...
તામિલાનાડુ રાજ્યની સરકારે તેમના રાજ્યના 2.6 કરોડથી વધુ રાશનકાર્ડ ધારકોને 2500 રૂપિયા રોકડ આપવાનો નિર્ણય કર્યો છે. પોંગલ ઉત્સવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો...
કોરોનાકાળમાં (COVID-19) સોશિયલ મીડિયા પર એવા સમાચારો ચાલી રહ્યા છે. આ અહેવાલોમાં વિવિધ દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. તેમનાથી બચવા માટે કેન્દ્ર સરકાર સતત...
કેન્દ્ર સરકાર(Central Government) જરૂરતમંદોને રાશન (Ration) મળે આ બાબતે ખાસ કાળજી રાખી રહી છે. આ અંતર્ગત, કોરોના રોગચાળા (Corona Pendemic)માં પણ રાશનકાર્ડ (Ration Card) પર...
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે એનએફએસએ હેઠળ યોગ્ય લાભાર્થીઓની ઓળખ માટે 2013 થી 4.39 કરોડ બનાવટી રેશનકાર્ડ રદ કર્યા છે. રદ કરાયેલા રેશનકાર્ડને બદલે, યોગ્ય...
આજના સમયમાં, બધા ભારતીય નાગરિકો માટે આધાર કાર્ડ (Aadhaar Card) હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આધારકાર્ડના ન હોવાને લીધે આવકવેરા, બેંક ખાતા સહિત અન્ય ઘણા...
રેશનકાર્ડ એ કેન્દ્ર સરકારનું માન્યતા પ્રાપ્ત સરકારી દસ્તાવેજ છે. રેશનકાર્ડની મદદથી લોકો પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (પીડીએસ) હેઠળ વાજબી ભાવોની દુકાનોમાંથી બજાર ભાવ કરતા ઘણા ઓછા...