કરફ્યું હટ્યો/ અમદાવાદમાં નવો ઇતિહાસ રચાયો, રથયાત્રા આટલા જ કલાકમાં મંદિરમાં પરત પહોંચી
અમદાવાદના ઈતિહાસમાં પ્રથમ વખત માત્ર 4 :30 કલાકમાં રથયાત્રાનું સમાપન થયું હતું. ભગવાન જગન્નાથની રથયાત્રા નિજ મંદિરે પહોંચી ત્યાર બાદ અમદાવાદમાંથી કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યું...