GSTV

Tag : Ramnath Kovind

ભાજપ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ 2 સીએમને મનાવશે : ચૂંટણી માટે સોગઠાં ગોઠવાની જવાબદારી અમિત શાહને સોંપાઈ

Bansari Gohel
રામનાથ કોવિંદની મુદત જુલાઈમાં પૂરી થવાની છે પણ એ પહેલાં જ ભાજપે રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે સોગઠાં ગોઠવાવા માંડયાં છે. ભાજપે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ચૂંટાય...

જનરલ બિપિન રાવતે મરણોત્તર પદ્મ વિભૂષણ મેળવ્યું; રાષ્ટ્રપતિએ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ એવોર્ડ આપ્યો

Zainul Ansari
CDS જનરલ બિપિન રાવતને પદ્મ વિભૂષણ (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જનરલ બિપિન રાવતની પુત્રી કૃતિકા અને તારિણીને તેમનો એવોર્ડ અર્પણ કર્યો....

ગૌરવ/ રાષ્ટ્રમાં અસામાન્ય પ્રદાન કરનારા ૨૯ મહિલાઓને નારી શક્તિ પુરસ્કાર એનાયત, આ મહિલાઓને મળ્યું સન્માન

Zainul Ansari
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિન્દે રાષ્ટ્રમાં અસામાન્ય પ્રદાન કરનારા ૨૯ મહિલાઓને નારી શક્તિ પુરસ્કાર એનાયત કર્યા છે. ૨૦૨૦-૨૦૨૧ દરમિયાન આ મહિલાઓએ નારી...

વિજય દિવસ / બાંગ્લાદેશમાં યોજાયેલી પરેડમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ‘ગેસ્ટ ઓફ ઓનર’, કરાયું ભવ્ય સ્વાગત

Bansari Gohel
1971ના યુધ્ધની આજે સુવર્ણ જયંતિ છે.આ પ્રસંગે બાંગ્લાદેશમાં યોજાયેલા વિજય દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગેસ્ટ ઓફ ઓનર તરીકે સામેલ થયા છે. પરેડમાં રાષ્ટ્રપતિ...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 3 કિલોમીટર સુધી કારમાં મુસાફરી કરવી ના પડે તે માટે સેંકડો ઘટાદાર વૃક્ષોનું નિકંદન

Zainul Ansari
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને માત્ર 3 કિલોમીટર સુધી કારમાં મુસાફરી કરવી ના પડે તે માટે સેંકડો ઘટાદાર વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે 25...

બાલાકોટ એરસ્ટ્રાઈકના રીયલ હીરો વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન ‘વીર ચક્ર’થી સમ્માનિત

HARSHAD PATEL
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારના રોજ આજે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાન (Abhinandan Varthaman) ન વીર ચક્રથી સમ્માનિત કર્યાં. બાલાકોટ એરસ્ટ્રાઇકના એક દિવસ બાદ પાકિસ્તાની...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ગુજરાતના 3 દિવસીય પ્રવાસે, પ્રથમ દિવસે ગાંઘીનગર રાજભવન ખાતે રોકાશે

HARSHAD PATEL
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. ત્યારે બપોરના 12 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અમદાવાદ એરપોર્ટ આવશે. જ્યારે સાંજના 6:30 વાગ્યે રાષ્ટ્રપતિ...

રાષ્ટ્રપતિના અમદાવાદ મુલાકાતને લઇ પોલીસ કમિશનરનું જાહેરનામું, શહેરના તમામ વિસ્તાર “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર

Zainul Ansari
ભારતના માનનીય રાષ્ટ્રપતિ 28 ઓક્ટોબરે અમદાવાદ શહેરની મુલાકાતે છે. ત્યારે તેમની સુરક્ષામાં કોઈ ચુક ન થાય તેના માટે અમદાવાદ પોલીસ કમિશન દ્વારા જાહેરનામુ જાહેર કરવામાં...

મહત્વપૂર્ણ નિર્ણય : ગુજરાત સહીત 8 હાઈકોર્ટને મળ્યા નવા ન્યાયાધીશ, SC કોલેજિયમે સરકારને કરેલા નામોની ભલામણને મળી મંજૂરી

Zainul Ansari
રામનાથ કોવિંદે હાલ અલ્હાબાદ અને મધ્યપ્રદેશ સહિત આઠ હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક માટે મંજૂરી આપી દીધી છે. આ સિવાય અન્ય હાઇકોર્ટમાં પાંચ મુખ્ય ન્યાયાધીશોની બદલી...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો આજે જન્મદિવસ: ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીએ લાંબા આયુષ્યની આપી શુભકામનાઓ

Pravin Makwana
1 ઓક્ટોબર, શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 76 વર્ષના થયા છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિંદને તેમના જન્મદિવસ પર સારા સ્વાસ્થ્ય અને...

ટોક્યો પેરાલિંપિક્સમાં છવાયું ભારત: ભાવિના પટેલે રોશન કર્યુ દેશનું નામ, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે કર્યા ભરપૂર વખાણ

Bansari Gohel
આજે છે 29 ઓગસ્ટ એટલે કે નેશનલ સ્પોર્ટ્સ ડે(National Sports Day). પરંતુ જો આ ખાસ દિવસે સ્પોર્ટ્સમાં ભારતનું સન્માન વધી જાય, દુનિયાની નજરમાં તિરંગાનું માન...

રાષ્ટ્રપતિએ કહ્યું 5 લાખ મળે છે તો સાડા ત્રણ લાખ વેરામાં જાય છે, આપણા કરતા વધારે બચત તો શિક્ષકની હોય છે

Vishvesh Dave
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પદ સંભાળ્યા પછી પહેલીવાર કાનપુર જિલ્લાના તેમના વતન ગામ પરૌંખની મુલાકાત લઈ રહ્યા છે. શુક્રવારે સાંજે 6.10 વાગ્યે રાષ્ટ્રપતિની વિશેષ ટ્રેન કાનપુર...

ખુશખબર/ ભારતની જે વેક્સીન પર ઉઠ્યા સવાલ, ત્રીજા ટ્રાયલમાં 81 ટકા અસરકારક સાબિત થઇ એ દેશી રસી

Bansari Gohel
ભારત બાયોટેક અને ઇંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) દ્વારા વિકસિત કરાયેલી કોરોનાની રસી કોવેક્સિનની ટ્રાયલના ત્રીજા તબક્કાનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં દાવો કરાયો...

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન, મેચ જોવા દર્શકોમાં અનેરો ઉત્સાહ

Pravin Makwana
અમદાવાદ : વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે સ્પોર્ટસ એન્કલેવનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું. એ સમયે આ...

બજેટ સત્ર પહેલા રાષ્ટ્રપતિએ સંસદને સંબોધ્યું : પ્રજાસત્તાક દિને દિલ્હીમાં થયેલી હિંસાની કરી ટીકા

Sejal Vibhani
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદમાં આપેલા પોતાના સંબોધનમાં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વખાણ કર્યા હતા. સાથે તેમણે દિલ્હીમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે થયેલી હિંસાની ટીકા કરી હતી....

પીએમ મોદીએ કરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મહત્વની મુલાકાત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને લઈને કરી ચર્ચા

pratikshah
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની મુલાકાત લીધી હતી. હાલ દેશ અને દુનિયામાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ વિશે તેમણે રાષ્ટ્રપતિ સાથે ચર્ચા...

દીવ આવ્યા રાષ્ટ્રપતિ: ચાર દિવસ કરશે રોકાણ, અનેક વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત

pratikshah
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દીવની ચાર દિવસની મુલાકાતે છે. ત્યારે આજે દિવના ફેમસ ગંગેશ્વર ટેમ્પલ પહોંચ્યા હતા. અહીં તેઓ ગંગેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરશે. ત્યારબાદ...

પીએમ મોદીએ પાઠવી દિપાવલીની શુભકામના, દેશવાસીઓના સ્વસ્થ અને સમૃદ્ધ રહેવાની કરી કામના

Bansari Gohel
કોરોના સંકટ વચ્ચે આજે દિવાળીનો તહેવાર છે. દેશભરમાં તેને લઇને તૈયારીઓ ચાલી રહી છે. દેશભરના બજારોમાં ભીડભાડ જોવા મળી રહી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર...

પીએમ, ગૃહમંત્રી બાદ હવે રાષ્ટ્રપતિ આવશે દિવાળી બાદ ગુજરાતમાં, 2 દિવસ અહીં રોકાશે

pratikshah
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી શકે છે. 25 અને 26 નવેમ્બરના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાત લઇ શકે છે. રાજ્યમાં...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શિક્ષણ નીતિ પર કર્યુ સંબોધન, કહ્યું NEP નો મતલબ શૈક્ષણિક પ્રણાલીને પુનર્જીવત કરવી

Ankita Trada
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) પર દેશને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે, નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) નો ઉદ્દેશ્ય 21મી સદીની જરૂરિયાતોને પૂર્ણ...

પહેલી વાર રાષ્ટ્રપતિ વર્ચ્યુઅલ માધ્યમથી એનાયત કરશે ખેલ રત્ન અને અર્જૂન એવોર્ડ

Bansari Gohel
ભારતમાં દર વર્ષે 29મી ઓગસ્ટનો દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતના રાષ્ટ્રપતિના હસ્તે દેશના વિવિધ રમતવીરોને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ,...

રાષ્ટ્રપતિએ ચીનને રોકડું પરખાવ્યું, ભારતમાં અશાંતિ ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપીશું

Arohi
સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને સંબોધન કરતાં ચીનને કડક સંદેશો પાઠવ્યો છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આજે વિશ્વ સમુદાય સામે કોરોના જેવો સૌથી...

કોરોના સંકટ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાની એક વર્ષની સેલરીના 30 ટકા હિસ્સો દાન આપશે

Bansari Gohel
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોવિડ-19 મહામારી સામેની લડતમાં સરકારનો સહયોગ કરવા માટે પોતાના વેતનમાં 30%નો ઘટાડો કર્યો છે. આ સિવાય અને ઘણાં પગલાં ભર્યાં છે જેમાં...

રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યો કોરોનાનો કહેર, રામનાથ કોવિંદ કરાવશે મેડિકલ ચેકઅપ

Ankita Trada
દેશમાં કોરોના વાયરસની દહેશત ખૂબ જ વધી રહી છે. આ વચ્ચે કોરના વાયરસનો ખૌફ રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ રામનાથ...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લૈંગિક ન્યાયનાં લક્ષ્ય પર આગળ વધવા માટે સુપ્રિમ કોર્ટનાં કર્યા વખાણ

Mansi Patel
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઈન્ટરનેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી લૈંગિક સમાનતા મુદ્દે કોર્ટના પ્રયાસોની પ્રશંસા કરી હતી. કોન્ફરન્સને સંબોધતા રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે મોટા અને સંવેદનશીલ...

રાષ્ટ્રપતિના નવા સચિવ તરીકે મોદી સરકારે આ વ્યક્તિ પર પસંદગીનો કળશ ઢોળ્યો, કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો

Mayur
રાષ્ટ્રપતિના સચિવ સંજય કોઠારી હવે દેશના નવા સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર(સીવીસી) અને બિમલ જુલ્કાની નવા ચીફ ઇન્ફર્મેશન કમિશનર(સીઆઈસી) તરીકે નિમણૂંક કરાઈ છે. કોઠારી હરિયાણા કેડરના 1978ની...

વસતિ ગણતરીમાં સૌ પ્રથમ આ મહાનુભવના નામનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે

Mayur
એક એપ્રિલથી રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટરને અપડેટ કરવાનું કાર્ય શરૂ થઇ રહ્યું છે. નવી દિલ્હી નગર નિગમ ક્ષેત્રના પહેલા દેશવાસી તરીકે સૌ પ્રથમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના...

આજથી બે દિવસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે, વિકાસના કામોનું થશે શિલાન્યાસ

Mayur
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસની સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે આવી રહ્યા છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંઘપ્રદેશની...

નિર્ભયા ગેંગરેપ: ફાંસી ટળ્યા બાદ રાષ્ટ્રપતિએ વિનયને આપ્યો ઝટકો, દયા અરજીને ફગાવી

Ankita Trada
નિર્ભયા ગેંગરેપ કેસમાં એક અન્ય દોષિત વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. માહિતી પ્રમાણે, રાષ્ટ્રપતિએ આજે વિનયની મર્સી પિટિશન બરખાસ્ત કરી...

મોદી, શાહ સહિત ભાજપના તમામ સાંસદોએ એક મીનિટ સુધી થપથપાવી પાટલીઓ, જાણો એવું તો શું બોલ્યા રાષ્ટ્રપતિ

Mayur
નાગરિકતા કાયદા તથા એનઆરસીનો દેશના અનેક રાજ્યોમાં ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના સંયુક્ત સત્રમાં પોતાના સંબોધન દરમ્યાન નાગરિકતા કાયદાનો ઉલ્લેખ...
GSTV