અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનાવવા માટે ભૂમિપુજન થયું છે ત્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણની મૂંછવાળી મૂર્તિ ધરાવતા દેશનું એકમાત્ર મંદિર નવસારી જિલ્લાના વાંસદા...
અયોધ્યામાં આજે રામ મંદિરનું ભવ્ય ભૂમિપૂજન યોજાનાર છે. ભૂમિપૂજન સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓ હતી. 1528 ના વિવાદથી લઈને ઠરાવ સુધીની ઇતિહસની તવારીખ આ પ્રમાણે હતી....
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દશેરાની દેશવાસીઓને શૂભકામના પાઠવી હતી. દિલ્હીમાં આયોજીત દશેરાની ઉજવણીમાં ભાગ લેવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ દશેરામાં...
જગવિખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને એવો આક્ષેપ કર્યો હતો કે શ્રી રામના નારાને બંગાળી સંસ્કૃતિ સાથે કશી લેવાદેવા નથી. શ્રી રામના નામે અહીં નિર્દોષ લોકોની મારપીટ...
ભારતનુ એક પ્રતિનિધિમંડળ તાજેતરમાં ઈરાકની મુલાકાતે હતુ. જોકે, તેમને ત્યાં જે જોવા મળ્યુ હતુ તેનાથી પ્રતિનિધિમંડળના સભ્યો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. વાત એવી છે કે,...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક ઈન્દ્રેશ કુમારે અનુચ્છેદ ૩૭૦ અને રામ મંદિર નિર્માણ અંગે મહત્વનું નિવેદન આપ્યુ.. તેમણે જણાવ્યુ કે, કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને ભારતથી અલગ...
ફિલ્પકાર્ટ પર બિગ બિલિયન શોપિંગ ડેનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાબતે ઘણા સ્માર્ટફોન પર ડિલ્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જો તમે સ્માર્ટફોન લેવાનું...
નેશનલ કોન્ફર્સના નેતા ફારૂખ અબ્દુલ્લાએ ભગવાન રામ અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, ભગવાન રામ માત્ર હિંદુઓના ભગવાન નથી. પરંતુ આખી દુનિયાના લોકોના...
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યામાં વિવાદિત રામ જન્મભૂમિને બાદ કરતા બાકીની જમીન હિંદુપક્ષકારોને આપવાની માગ કરતી અરજી કરતા કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ...
પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન યુપીના સી.એમ. યોગી આદિત્યનાથનાં આવેદન પછી એક વાર ફરી હનુમાનની જાતિને લઈને બબાલ શરૂ થઈ છે. યુપીમાં બીજેપી બિઝનેસ કોમ્બેટના રાજ્ય...
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બજરંગબલીને દલિત ગણાવ્યા બાદ નિવેદનબાજી ચાલુ જ છે. હવે એસટી પંચના અધ્યક્ષ નંદકુમાર સાયે હનુમાનજીને અનુસૂચિત જનજાતિના ગણાવ્યા છે. નંદકુમાર સાયે...
નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાએ કહ્યુ છે કે ભાજપને લાગે છે કે રામ તેમને 2019ની લોકસભાની ચૂંટણીમાં જીત અપાવશે. ભગવાન રામ...