GSTV

Tag : Ram Temple

રામ મંદિર / રામ ભક્તો માટે મોટા સમાચાર, આ વર્ષ સુધીમાં કરી શકશો રામલલાના દર્શન

Zainul Ansari
અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર 2025 સુધીમાં તૈયાર થઈ જશે. રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2023થી રામ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે. એટલે કે ડિસેમ્બર 2023થી ભક્તો...

મહાદાન/ રામ મંદિર નિર્માણ માટે આ રાજ્યના લોકોએ સૌથી વધુ દાન, આટલા કરોડે પહોંચ્યો આંકડો

Bansari Gohel
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દેશભરમાંથી લોકોએ છુટ્ટા હાથે દાન આપ્યું છે, તેના માટે શરૂ કરાયેલું ઘરે-ઘરે ફાળો ઉઘરાવવાનું અભિયાન બંધ કરવામાં આવ્યું છે, હવે...

આ કારણે હવે રામ મંદિર નિર્માણ માટે હવે UPI અને બારકોડથી નહિ લેવાય દાન, ઘરે-ઘરે જઇ ઉઘરાણી

Mansi Patel
અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ માટે દેશભરમાં ફંડ લેવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, વિશ્વ હિંદુ પરિષદનાં ઉપાધ્યક્ષ અને શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટનાં મહાસચિવ ચંપત...

અયોધ્યામાં રામ મંદિરનો નકશો સર્વાનુમતે મંજૂર, ટ્રસ્ટને આપવી પડશે અધધ ફી, જલ્દી શરૂ થશે કામ

Dilip Patel
અયોધ્યામાં રામ મંદિર નિર્માણના નકશા અંગે અયોધ્યા વિકાસ સત્તામંડળની બેઠકમાં મંદિરનો નકશો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. બોર્ડના અધ્યક્ષ, કમિશનર એમ.પી. અગ્રવાલની અધ્યક્ષતામાં મળેલી આ...

રામ મંદિરના નિર્માણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કશું પ્રદાન નથી, ભાજપના સાંસદે કહ્યું યશ રાજીવ ગાંધીને આપો

Mansi Patel
ભાજપના વિવાદાસ્પદ સાંસદ ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ કહ્યું હતું કે રામ મંદિરનો યશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નહીં, કોંગ્રેસના વડા પ્રધાન રાજીવ ગાંધીને આપવો જોઇએ. વડા...

રામ મંદિરના બાંધકામ માટે સોંપાયા 4 હજાર પાનાના દસ્તાવેજો, 200 ફૂટ ઊંડા પાયા મગાવાઈ ખાસ ડ્રીલ મશીન

Dilip Patel
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનના એક મહિના પછી, ભૂકંપ પ્રતિરોધક ડીઝાઈન સાથે, 200 ફૂટ ઊંડા 1200 પાયાના ડ્રિલિંગના કામ માટે ખાસ યંત્રો શરૂ કરવામાં આવ્યા છે....

યોગી સરકાર અયોધ્યા પાછળ ખર્ચશે રૂ. 2000 કરોડ, રામ મંદિર, સોલર સિટી, ઊંચી પ્રતિમા જોવા 7 કરોડ લોકો આવશે

Dilip Patel
ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યાના વિકાસને વેગ આપવા માટે બે હજાર કરોડ રૂપિયાનું ખર્ચ કરશે. અયોધ્યાના ગૌરવને પુન: સ્થાપિત કરવા અને તેને ધાર્મિક પર્યટનનું સ્થળ બનાવવા...

BIG NEWS : અયોધ્યામાં રામમંદિરનો બદલો લેવા દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં બોમ્બ ધડાકાનું આતંકવાદીઓનું હતું ષડયંત્ર

Dilip Patel
દિલ્હીમાં પકડાયેલા આઈએસઆઈએસના શંકાસ્પદ આતંકવાદી અબુ યુસુફે પ્રારંભિક પૂછપરછમાં અનેક મહત્વપૂર્ણ ઘટસ્ફોટ કર્યા હતા. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વિસ્ફોટોનું કાવતરું રચાયું હતું. શરૂઆતની માહિતી પ્રમાણે...

હિન્દુ-મુસ્લિમ કારીગરોની ભેટ: રામ મંદિર માટે બનાવ્યો 2100 કિલોનો અષ્ટધાતુનો ઘંટ, 15 કિલોમીટર દૂર સુધી સંભળાશે અવાજ

Bansari Gohel
રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે. કરોડોની આસ્થા સમાન રામ મંદિર માટે ઉત્તર પ્રદેશના જાલેસર શહેરના હિન્દુ-મુસ્લિમ કારીગરોએ ભેગા મળીને...

અક્ષય કુમારે લગાવ્યો ‘જય શ્રી રામ’નો નાદ, ફેન્સે કહ્યું- ઇન્ડસ્ટ્રીમાંથી કોઈક તો બોલ્યું

Arohi
પાંચમી ઓગસ્ટનો દિવસ દેશના રાજકારણ અને ઇતિહાસમાં એક યાદગાર દિવસ બની ગયો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં...

રામમંદિર બનતાં તો હજુ 3 વર્ષ લાગશે તો રામલલા રહેશે ક્યાં?, આ છે તમારા સવાલનો જવાબ

Mansi Patel
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન બાદ શનિવારથી રામ મંદિરનું બાંધકામ શરુ થઈ જશે. મંદિર બનતાં લગભગ 3 વર્ષ લાગવાના છે. આ દરમિયાન રામલલા...

રામ મંદિર : કરોડો લોકોની સદીઓ જૂની આસ્થા ફળીભૂત થવાની ઘડી

Arohi
અયોધ્યામાં રામ મંદિર પરના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ છેવટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિલાન્યાસની વિધિ થતાની સાથે જ દેશના હિન્દુઓની સદીઓ જૂની આસ્થા પૂર્ણ...

‘અપરાજિત અયોધ્યા’માં કંગના દર્શાવશે શ્રી રામ મંદિરની 600 વર્ષની યાત્રા

Bansari Gohel
કંગના રનૌતે તાજેતરમાં જ રામ મંદીર ભૂમિપૂજનના અવસરે એક મુલાકાતમાં આ મેગા ઇવેન્ટ વિશે વાત કરી હતી તેમાં તેણે કહ્યું હતું કે કેવી રીતે તેની...

ના હોય! આ દેશોમાં ચાલે છે ‘રામ’ નામની ચલણી નોટ, કરન્સી પર છપાયેલી છે ‘ભગવાન રામ’ની તસવીર

Bansari Gohel
મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ ભારતની સભ્યતાનું અભિન્ન અંગ છે. અહીં અવારનવાર રામ રાજ્યની વાત થાય છે. ભગવાન રામ અને તેમનું જન્મ સ્થાન અહીંની રાજનીતિનો મુખ્ય...

ઇતિહાસમાં રામ જન્મભૂમિ વિવાદથી લઈને ઠરાવ સુધીની નોંધાયેલ તારીખો, જાણો ક્યારે ક્યારે શું થયું

Dilip Patel
અયોધ્યામાં આજે રામ મંદિરનું ભવ્ય ભૂમિપૂજન યોજાનાર છે. ભૂમિપૂજન સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓ હતી. 1528 ના વિવાદથી લઈને ઠરાવ સુધીની ઇતિહસની તવારીખ આ પ્રમાણે હતી....

રામ મંદિર માટે આ મહિલાએ 28 વર્ષથી એક અન્નનો દાણો નથી ખાધો, હવે થશે સંકલ્પ પૂરો

Arohi
રામ મંદિરના નિર્માણને લઈને મધ્યપ્રદેશના જબલપુરની એક મહિલાએ જે સંકલ્પ લીધો હતો તે હવે પુરો થવા જઈ રહ્યો છે. જબલપુર નિવાસી 81 વર્ષની ઉર્મિલા ચતુર્વેદીએ...

ભૂમિ પૂજન પહેલા જ રામલલા બની ગયાં અબજોપતિ, ટ્રસ્ટના ખાતામાં આવી આટલી મોટી ધનરાશિ

Bansari Gohel
5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કર કમળો દ્વારા થનાર રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમ પહેલા જ રામલલા અબજોપતિ બની ગયા છે. દેશ દુનિયાના રામ ભક્તો...

VIDEO : અમદાવાદમાં આ મહિલાએ બનાવ્યું 15 કિલો ચોકલેટમાંથી રામ મંદિર, પીએમ મોદીને ભેટ આપવાની છે ઈચ્છા

GSTV Web News Desk
અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના ભૂમિપૂજનના ઐતિહાસિક અવસરને લઇને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં એક મહિલા ભક્તે ચોકલેટમાંથી સુંદર રામ મંદિર બનાવ્યું છે....

500 વર્ષની રાહ જોયા પછી હવે ઇતિહાસ રચાશે, ગૌરી ગણેશ પૂજન સાથે આજથી 3 દિવસનો શરૂ થયો કાર્યક્રમ

Dilip Patel
લગભગ 500 વર્ષ લાંબી રાહ જોયા પછી, રામ મંદિરનો પાયો નંખાઈ રહ્યો છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમની શરૂઆત સવારે 8 વાગ્યાથી 21 પુજારીઓ...

રામ મંદિર આંદોલનમાં કે નિર્ણાણમાં મોદીનો કોઈ ફાળો નથી, ભાજપના સાંસદે આવું કેમ કહેવું પડ્યું, રામ સેતુની ફાઈલ 5 વર્ષથી પડી છે

Dilip Patel
5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરની ભૂમિપૂજા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિપૂજન કરવામાં આવશે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે ‘રામ...

રામ મંદિર માટે આંદોલન કરનારા અડવાણી, મુરલી મનોહર જોશીને આખરે ફોન પર આમંત્રણ, નહીં જાય અયોધ્યા

Dilip Patel
રામ મંદિર બનાવવા માટે સૌથી મોટું કોઈનું આંદોલન હોય તો તે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને વિશ્વ હિન્દુ પરિષદનું છે. જેમને મોદીએ આમંત્રણ આપ્યું...

રામલલ્લાના મંદિરની ફાયનલ થઈ ગઈ ડિઝાઈન, 3 માળના મંદિરમાં બિરાજશે ભગવાન : ગુજરાતનું છે ખાસ કનેક્શન

Dilip Patel
સોમપુરા બંધુઓની મહેનતથી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સૂચિત નવા મંદિરની ડિઝાઇન મંગળવારે તૈયાર કરવામાં આવી છે. ટ્રસ્ટે આ મંદિરનું નામ શ્રીરામ જન્મભૂમિ મંદિર...

યુવતીના મૃતદેહનો સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવા ન દેવાયો, માનવતા પર કલંક છે આ ઘટના

Dilip Patel
ઉત્તરપ્રદેશમાં જ્ઞાતિવાદનો એક એવો કિસ્સો બહાર આવ્યો છે કે જે, માનવતા પર કલંક છે. આગ્રામાં નટ સમાજની મહિલાના મોત બાદ પરિવારે ગામના સ્મશાનમાં તેના અંતિમ...

અયોધ્યા રામમંદિર ભૂમિ પૂજનની તારીખ નક્કી, છેલ્લી ઘડીએ નકશામાં કરાયા ફેરફાર

Mansi Patel
અયોધ્યામાં ઓગસ્ટ મહિનાથી રામ મંદિર નિર્માણનુ કામ શરુ થઈ જશે તે નક્કી છે. જોકે આ પહેલા છેલ્લી ઘડીએ રામ મંદિરના નકશામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા...

રામ મંદિર નિર્માણ માટે પીએમ મોદી કરે ભૂમી પૂજન, જલ્દી આપીશું નિમંત્રણ : ટ્રસ્ટ

GSTV Web News Desk
શ્રીરામ જન્મભૂમી તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ નૃત્યગોપાલ દાસના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે કહ્યું છે કે તેઓ પીએમ મોદીને એક પત્ર લખીને રામ મંદિર નિર્માણ માટે...

રામ મંદિર નિર્માણ પહેલા અયોધ્યામાં આજે કરવામાં આવશે રૂદ્રાભિષેક, શિલાન્યાસ માટે PM મોદીને આમંત્રણ

Arohi
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પહેલા ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરવામાં આવશે. રામ જન્મભૂમિ પરિસર સ્થિત કુબેર ટીલે પર શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્યગોપાલ દાસના...

રામ મંદિરને લઈને પાકિસ્તાનની ટીપ્પણી પર અયોધ્યાના સંત ભડક્યા, ભારતની આંતરિક બાબતોમાં દખલ ન આપવાની આપી સલાહ

Arohi
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરને લઇને પાકિસ્તાનની ટીપ્પણી પર અયોધ્યાના સંત ભડક્યા છે. સંતોથી લઇને બાબરી કેસના પક્ષકાર ઇકબાલ અંસારી સુધીના લોકોએ પાકિસ્તાનને ફટકાર લગાવી...

વિરોધના વંટોળ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ સંતોને કર્યા ખુશ, રામ મંદિર માટે 1 કરોડ રૂપિયાની કરી જાહેરાત

GSTV Web News Desk
મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારના 100 દિવસ પૂર્ણ થવા નિમિતે ભગવાન રામની નગરી અયોધ્યા પહોંચેલા ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરના નિર્માણ માટે એક કરોડનું દાન આપવાની જાહેરાત કરી...

અયોધ્યા રામ મંદિર : હોળી બાદ જૂના પથ્થરોનું સફાઈકામ થશે શરૂ

GSTV Web News Desk
અયોધ્યામાં બનનારા ભગવાન શ્રીરામના મંદિર માટે રચાયેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ શનિવારે અયોધ્યાની મુલાકાત લીધી. ટ્રસ્ટરના મહાસચિવ ચંપત...

1992થી હંગામી ટેન્ટમાં બિરાજમાન રામલલ્લા મંદિર ન પૂર્ણ થાય ત્યાં સુધી હવે અહીં બેસશે, લેવાયા મોટા નિર્ણયો

Mansi Patel
અયોધ્યામાં રામ મંદિર નિર્માણની કવાયત શરૂ થઈ ચૂકી છે. આ કોશીશમાં શ્રી રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોને શનિવારે રામ જન્મભૂમી પરિસરનું નિરિક્ષણ કર્યું હતું....
GSTV