અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર 2025 સુધીમાં તૈયાર થઈ જશે. રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2023થી રામ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે. એટલે કે ડિસેમ્બર 2023થી ભક્તો...
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દેશભરમાંથી લોકોએ છુટ્ટા હાથે દાન આપ્યું છે, તેના માટે શરૂ કરાયેલું ઘરે-ઘરે ફાળો ઉઘરાવવાનું અભિયાન બંધ કરવામાં આવ્યું છે, હવે...
અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ માટે દેશભરમાં ફંડ લેવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, વિશ્વ હિંદુ પરિષદનાં ઉપાધ્યક્ષ અને શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટનાં મહાસચિવ ચંપત...
અયોધ્યામાં રામ મંદિર નિર્માણના નકશા અંગે અયોધ્યા વિકાસ સત્તામંડળની બેઠકમાં મંદિરનો નકશો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. બોર્ડના અધ્યક્ષ, કમિશનર એમ.પી. અગ્રવાલની અધ્યક્ષતામાં મળેલી આ...
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનના એક મહિના પછી, ભૂકંપ પ્રતિરોધક ડીઝાઈન સાથે, 200 ફૂટ ઊંડા 1200 પાયાના ડ્રિલિંગના કામ માટે ખાસ યંત્રો શરૂ કરવામાં આવ્યા છે....
ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યાના વિકાસને વેગ આપવા માટે બે હજાર કરોડ રૂપિયાનું ખર્ચ કરશે. અયોધ્યાના ગૌરવને પુન: સ્થાપિત કરવા અને તેને ધાર્મિક પર્યટનનું સ્થળ બનાવવા...
દિલ્હીમાં પકડાયેલા આઈએસઆઈએસના શંકાસ્પદ આતંકવાદી અબુ યુસુફે પ્રારંભિક પૂછપરછમાં અનેક મહત્વપૂર્ણ ઘટસ્ફોટ કર્યા હતા. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વિસ્ફોટોનું કાવતરું રચાયું હતું. શરૂઆતની માહિતી પ્રમાણે...
રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે. કરોડોની આસ્થા સમાન રામ મંદિર માટે ઉત્તર પ્રદેશના જાલેસર શહેરના હિન્દુ-મુસ્લિમ કારીગરોએ ભેગા મળીને...
પાંચમી ઓગસ્ટનો દિવસ દેશના રાજકારણ અને ઇતિહાસમાં એક યાદગાર દિવસ બની ગયો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં...
અયોધ્યામાં રામ મંદિર પરના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ છેવટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિલાન્યાસની વિધિ થતાની સાથે જ દેશના હિન્દુઓની સદીઓ જૂની આસ્થા પૂર્ણ...
મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ ભારતની સભ્યતાનું અભિન્ન અંગ છે. અહીં અવારનવાર રામ રાજ્યની વાત થાય છે. ભગવાન રામ અને તેમનું જન્મ સ્થાન અહીંની રાજનીતિનો મુખ્ય...
અયોધ્યામાં આજે રામ મંદિરનું ભવ્ય ભૂમિપૂજન યોજાનાર છે. ભૂમિપૂજન સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓ હતી. 1528 ના વિવાદથી લઈને ઠરાવ સુધીની ઇતિહસની તવારીખ આ પ્રમાણે હતી....
રામ મંદિરના નિર્માણને લઈને મધ્યપ્રદેશના જબલપુરની એક મહિલાએ જે સંકલ્પ લીધો હતો તે હવે પુરો થવા જઈ રહ્યો છે. જબલપુર નિવાસી 81 વર્ષની ઉર્મિલા ચતુર્વેદીએ...
અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના ભૂમિપૂજનના ઐતિહાસિક અવસરને લઇને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં એક મહિલા ભક્તે ચોકલેટમાંથી સુંદર રામ મંદિર બનાવ્યું છે....
5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરની ભૂમિપૂજા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિપૂજન કરવામાં આવશે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે ‘રામ...
રામ મંદિર બનાવવા માટે સૌથી મોટું કોઈનું આંદોલન હોય તો તે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને વિશ્વ હિન્દુ પરિષદનું છે. જેમને મોદીએ આમંત્રણ આપ્યું...
સોમપુરા બંધુઓની મહેનતથી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સૂચિત નવા મંદિરની ડિઝાઇન મંગળવારે તૈયાર કરવામાં આવી છે. ટ્રસ્ટે આ મંદિરનું નામ શ્રીરામ જન્મભૂમિ મંદિર...
ઉત્તરપ્રદેશમાં જ્ઞાતિવાદનો એક એવો કિસ્સો બહાર આવ્યો છે કે જે, માનવતા પર કલંક છે. આગ્રામાં નટ સમાજની મહિલાના મોત બાદ પરિવારે ગામના સ્મશાનમાં તેના અંતિમ...
શ્રીરામ જન્મભૂમી તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ નૃત્યગોપાલ દાસના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે કહ્યું છે કે તેઓ પીએમ મોદીને એક પત્ર લખીને રામ મંદિર નિર્માણ માટે...
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પહેલા ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરવામાં આવશે. રામ જન્મભૂમિ પરિસર સ્થિત કુબેર ટીલે પર શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્યગોપાલ દાસના...
અયોધ્યામાં રામ મંદિર નિર્માણની કવાયત શરૂ થઈ ચૂકી છે. આ કોશીશમાં શ્રી રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોને શનિવારે રામ જન્મભૂમી પરિસરનું નિરિક્ષણ કર્યું હતું....