GSTV

Tag : Ram Nath Kovind

ટ્રાન્સજેન્ડર લોક નૃત્યાંગના મંજમ્મા જોગાઠીને મળ્યો પદ્મશ્રી પુરસ્કાર

HARSHAD PATEL
સોમવારે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં 119 હસ્તીઓને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. દરમિયાન, કર્ણાટકના બેલ્લારી જિલ્લાના કલ્લુકંબા ગામમાં જન્મેલા ટ્રાન્સજેન્ડર લોક નૃત્યાંગના મંજમ્મા જોગાઠીને પદ્મશ્રી...

આજથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2 દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ લાભાર્થીઓને કરશે મકાનો એનાયત

Dhruv Brahmbhatt
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. ત્યારે આજે બપોરના અમદાવાદ એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અમદાવાદ આવશે. બપોરના 12 વાગ્યે રાષ્ટ્રપતિ...

BREAKING News / મણિપુરમાં નવા રાજ્યપાલની નિમણૂંક, રાષ્ટ્રપતિએ મારી અંતિમ મહોર

Dhruv Brahmbhatt
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મણિપુરના નવા રાજ્યપાલ તરીકે ‘લા ગણેશન’ની નિમણૂંક કરી છે. ગણેશન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રહી ચૂક્યાં છે. જેઓ અગાઉ તેઓ રાજ્યસભાના...

‘સંસદ લોકતંત્રનું મંદિર છે, જ્યાં વાદ, વિવાદ, સંવાદ મહત્વના,’ સ્વતંત્રતા દિવસ પર બોલ્યા રાષ્ટ્રપતિ કોવિંદ

Damini Patel
સ્વતંત્રતાના ૭૫મા વર્ષની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને અભિનંદન આપવાની સાથે સંસદમાં હોબાળો મચાવી રહેલા સાંસદોને તેમની જવાબદારીઓની પણ યાદ અપાવી. તેમણે કહ્યું સંસદ...

રીશફલ / દેશના 8 રાજ્યપાલોની બદલી બાદ જાણી લો કયા રાજ્યમાં કોણ છે રાજ્યપાલ, આ રહ્યું આખુ લિસ્ટ

Damini Patel
દેશની રાજધાની નવી દિલ્હીમાં નજીકના સમયમાં મોદી સરકારની કેબિનેટમાં વિસ્તરણની અટકળોએ વેગ પકડયો છે એવામાં દેશમાં સંભવતઃ પહેલી વખત એક સાથે આઠ રાજ્યપાલોની બદલી કરાઈ...

શ્રીનગરમાં ખરાબ હવામાન, દ્રાસ ન પહોંચી શક્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

Arohi
જમ્મુ કાશ્મીરના દ્રાસમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ખરાબ હવામાનના કારણે દ્રાસ જવાનો કાર્યક્રમ રદ્દ કર્યો. તેમણે...

સેનાના નામે વોટ માંગવા પર નારાજ થયા પૂર્વ સૈનિક, રાષ્ટ્રપતિને લખી ચિઠ્ઠી લખી કહ્યું…

Arohi
લોકસભાની ચૂંટણીમાં સેનાનું રાજનીતિકરણ કરવામાં આવતા સેનાના પૂર્વ અધિકારીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ચૂટણી પંચને પત્ર લખ્યો. ત્રણેય સેનાના આઠ પૂર્વ પ્રમુખ અને 150 જેટલા...

રાષ્ટ્રપતિ ભવન ખાતે 47 પ્રેરણાદાયી હસ્તિઓનું પદ્મ પુરસ્કારથી કરાયું સન્માન

Yugal Shrivastava
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં પસંદગી પામેલી ૧૧૨ પૈકીની ૪૭ પ્રેરણાદાયી હસ્તિનું પદ્મ પુરસ્કારથી સન્માન કર્યું. દેશના સર્વોચ્ય નાગરિક સન્માનમાં સમાવિષ્ટ પદ્મ પુરસ્કાર ત્રણ...

70માં ગણતંત્ર દિવસ નિમિતે ભારત બતાવશે પોતાની તાકાત, જુઓ આ પરેડમાં શુ છે ખાસ ?

Arohi
દેશ આજે 70મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આ પ્રસંગે રાજધાની દિલ્હીમાં રાજપથ ખાતે દેશની સૈન્ય તાકાત અને સંસ્કૃતિ તેમજ વિકાસની ઝાંખી જોવા મળશે. ચાલુ...

આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રયાગરાજ કુંભ મેળામાં, મહાયજ્ઞમાં આપશે આહુતિ

Yugal Shrivastava
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પ્રયાગરાજમાં ચાલતા કુંભ મેળામાં પહોંચ્યા. જ્યાં તેમણે ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના પવિત્ર ત્રિવેણી સંગમની વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરી. તેઓ...

ત્રણ તલાકના વટ હુકમને રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદે આપી મંજૂરી

Yugal Shrivastava
રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદે ત્રણ તલાકના વટ હુકમને મંજૂરી આપી છે. લોકસભામાં પાસ થયેલુ ત્રણ તલાકનું બિલ રાજ્યસભામાં પાસ થયુ નહોતુ. જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણ...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે લેશે સાસણગીરની મુલાકાત

Yugal Shrivastava
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસ માટે ગુજરાત મુલાકાતે છે. અને આજે તેઓ સાસણગીર જવાના છે. ત્રણ દિવસ ગુજરાતના અતિથિ બનેલા રામનાથ કોવિંદ ગઈકાલે સૌ પ્રથમ...

જાણો મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે ઓ. પી. રાવતના સ્થાને રાષ્ટ્રપતિએ કોને કર્યા નિયુક્ત

Yugal Shrivastava
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુનિલ અરોરાને ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. સુનિલ અરોરા બીજી ડિસેમ્બર-2018થી મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકેને પદભાર ગ્રહણ કરશે....
GSTV