રાજકોટમાં રેમડેસિવિર ઇંજેકશનની કાળાબજારી પકડાઇ. રૂપિયા 4800ના ઇંજેકશન રૂપિયા 10 હજારમાં પધરાવાતા હતા. ત્યારે આવી મોટી કાળાબજારીમાં શું કોઇ નાના માણસો જ સંડોવાયેલા હોય શકે....
બિન અનામત સંકલન સમિતિની રેલીએ પુલવામાં હુમલો અને સીએએના સમર્થનમા રેલી માટે મંજૂરી માંગી હતી. જોકે તેને મંજૂરી ન આપતા બિન અનામત સંકલન સમિતિના આગેવાનોએ...
ઐતિહાસિક બોડો કરાર બાદ પહેલી વખત આસામની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન મોદીએ કોકરાઝારમાં વિશાળ જનસભાને સંબોધિત કરી. વડાપ્રધાન મોદીએ બોડો કરારને સમગ્ર પૂર્વોત્તર માટે ઐતિહાસિક અને...
સુરતમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં 9મી ફેબ્રુઆરીએ ભાજપ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવશે. આ અંગે પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે જણાવ્યું કે વરાછા સ્થિત સરદાર પટેલની પ્રતિમાને...
નાગરિકતા કાયદાના વિરોધમાં કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 28 જાન્યુઆરીએ જયપુરમાં વિશાળ રેલી યોજી મોદી...
મોડાસાના સાયરામાં યુવતીના મોતના મામલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતભરમાં ન્યાય માટે માંગ કરવામાં આવી રહી છે. તેને લઇ અમદાવાદમાં દલિત સમાજ...
હિંમતનગરમાં દેશની રક્ષા કરીને નિવૃત્ત થયેલા કર્મચારીઓ સરકાર સામે વિવિધ માંગણીઓ લઈને કાર્યક્રમો યોજી રહ્યા છે. હિંમતનગરમાં આજે બેઠક મળી હતી જેમા માજી સૈનિકોએ 14...
વડાપ્રધાન મોદી ગુરૂવારથી બે દિવસની કર્ણાટક યાત્રા પર છે, જે અંતર્ગત તેઓ બેંગલુરુ પહોંચ્યા છે. તુમકુરના શ્રી સિદ્ધગંગા મઠમાં એક રેલીને સંબોધતા મોદીએ કોંગ્રેસ પર...
અમદાવાદમાં ગાંધીઆશ્રમ પાસે પ્રદેશ ભાજપે નાગરિકતા કાયદાના સમર્થનમાં રેલી કાઢી હતી. જ્યાં સીએમ વિજય રૂપાણીએ સભા યોજી હતી. સભામાં સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર...
CAAઅને NRCના વિરોધમાં વધુ એક વખત પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી આક્રમક અંદાજમાં જોવા મલ્યા હતા. તેઓએ આજે કલકત્તામાં રેલી કરી હતી. જેમાં પોતાના સમર્થકોને...
નાગરીકતા સંસોધન બિલના સમર્થનમાં આજે સુરતમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમા હજારોની સંખ્યામાં લોકો જોડાયા.રેલીમાં કોઈ ઘટના ન ઘટે તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત...
આજે દિલ્હીના રામલીલા મેદાનમાં વડાપ્રધાન મોદીના ધન્યવાદ અભિવાદન માટે એક રેલી યોજાઈ હતી. પીએમ મોદીએ આ રેલીની શરૂઆત વિવિધતામાં એકતા, ભારત કી વિશેષતાના સ્લોગનથી કરાવી...
આજે દિલ્હીના રામલીલા મેદાનમાં વડાપ્રધાન મોદીના ધન્યવાદ અભિવાદન માટે એક રેલી યોજાઈ હતી. પીએમ મોદીએ આ રેલીની શરૂઆત વિવિધતામાં એકતા. ભારત કી વિશેષતાના સ્લોગનથી કરાવી...
AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદના દારુસલામમાં એક જનસભા સંબોધી હતી. નાગરિકતા કાયદા અને એનઆરસીના વિરોધમાં બોલાવેલી રેલીમાં સંબોધિત કરતા ઓવૈસીએ પીએમ મોદી અને અમિત શાહ...
CAA પર દેશભરમાં ભારે વિરોધનો સામનો કરી રહેલ ભારતીય જનતા પાર્ટી આજે દિલ્હીમાં ધન્યવાદ રેલીનું આયોજન કરી રહી છે. ભાજપે રાષ્ટ્રીય રાજધાનીની 1734 ગેરકાયદે કોલોનીઓનો...
નાગરીકતા સુધારા કાયદા પર જનતાને જાગરૂક કરવા માટે હવે ભાજપ દેશભરમાં અભિયાન ચલાવશે. શનિવારે ભાજપના મહાસચિવ ભૂપેન્દ્ર યાદવે આ વાતની જાણકારી આપી. સાથે જ તેમણે...
ઝારખંડના દુમકામાં વડાપ્રધાન મોદીએ નાગરિકતા કાયદા વિરૂદ્ધ થઈ રહેલા પ્રદર્શનો વિરૂદ્ધ પહેલી વખત નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે ભાજપનો વિરોધ કરતા કરતા...
દિલ્હીનાં રામલીલા મેદાનમાં મોદી સરકારની સામે આયોજીત કોંગ્રેસની ભારત બચાવો રેલીમાં પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જનતાને દેશનો અર્થ સમજાવ્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યુકે, આ દેશ...