GSTV

Tag : Rakesh Tikait

રાકેશ ટિકૈત ફરી મેદાનમાં, આંદોલનની તૈયારી શરૂ : મોદી સરકારનું ગુજરાત ચૂંટણી પહેલાં વધારશે ટેન્શન

Zainul Ansari
ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈતે ફરી ખેડૂત આંદોલન શરૂ કરવાનો સંકેત આપ્યો છે. ટિકૈતે આક્ષેપ મૂક્યો છે કે, સરકારે એમએસપી ગેરંટી કાયદો બનાવવાનું વચન આપેલું...

આંદોલનના અણસાર / શું ફરી સીલ થશે બોર્ડર, બંધક બનશે દિલ્હી? ખેડૂત નેતા રાકેશ ટિકેટે આપ્યો જવાબ

Zainul Ansari
ભારતીય ખેડૂત યુનિયનનાં નેતા રાકેશ ટિકૈટે જણાવ્યું કે ખેડૂતો આંદોલન માટે તૈયાર રહે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર MSP પર ગેરન્ટી કાયદા સહિતના અન્ય મુદ્દાઓ...

Election 2022: ખેડૂતોના આંદોલનને કારણે પશ્ચિમ યુપીના ચૂંટણી પરિણામો પર લોકોની નજર, ભાજપ પર ટીકૈતનો શાબ્દિક પ્રહાર

Zainul Ansari
યુપી સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો માટે મતગણતરી શરૂ છે. વિવિધ પક્ષોએ પોતાની જીતના દાવા કર્યા છે. યુપીના પ્રારંભિક વલણોમાં, ભાજપે સપા પર સરસાઈ...

લખીમપુર કેસના મુખ્ય આરોપી આશીષ જેલમાંથી છૂટયા,ટિકૈતે કહ્યું-દેશમાં તાનાશાહીનું શાસન

Damini Patel
લખીમપપુર ખીરી કેસમાં મુખ્ય આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીશ મિશ્રાને જામીન પર છોડવામાં આવ્યા હતા. જેને પગલે હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે...

માંગણીઓ પુરી ન થતા ખેડૂતો આજે કેન્દ્રની સામે વિશ્વાસઘાત દિન મનાવશે, ટિકૈતે ફરી સરકારને ઘેરી

Damini Patel
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ફરી કેન્દ્ર સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતોની સાથે વિશ્વાસઘાત કર્યો છે. વચનો આપીને ફરી ગઇ છે,...

હિન્દુ-મુસ્લિમ નહીં ખેડૂતોની વાત કરશે તેને જનતા મત આપશે,રાજકીય પક્ષો મતદારોને વહેચી શકે નહીં : ટિકૈત

Damini Patel
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના મતદારો આ વખતે જે લોકો ખેડૂતોના...

ચૂંટણીમાં કઇ પાર્ટીનું કરશે સમર્થન? ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે કર્યુ આ મોટુ એલાન

Bansari Gohel
કૃષિ કાયદાના વિરોધમાં અને ટેકાના ભાવની માગ સાથે શરૂ થયેલુ ખેડૂત આંદોલન હાલ તો સમેટાઇ ગયું છે. જોકે હવે એપ્રીલ મહિનામાં ફરી આંદોલન કરવાના સંકેતો...

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ટિકૈતનું સપા-આરએલડીને સમર્થન, કહ્યું- ખેડૂતો ભાજપને હરાવશે

Damini Patel
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરૂદ્ધમાં આંદોલન કરનારા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા ખેડૂતોને આહવાન કર્યું હતું. જોકે તેઓ ક્યા પક્ષના...

યુપી ચૂંટણી પહેલા રાકેશ ટિકૈતને સાધવામાં વ્યસ્ત શિવસેના, સંજય રાઉતે કરી મુલાકાત

Vishvesh Dave
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા શિવસેનાના નેતા સંજય રાઉત અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત વચ્ચે મુલાકાત થઈ છે. સંજય રાઉત રાકેશ ટિકૈત સાથે મુલાકાત કરવા...

કૈરાના મહાપંચાયતમાં રાકેશ ટિકૈતે કહ્યું: ખેડૂતોની ટ્રેનિંગ હતું 13 મહિનાનું આંદોલન, ભવિષ્યમાં કામ આવશે

Vishvesh Dave
રાકેશ ટિકૈતે ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કૈરાનામાં આયોજિત કિસાન મહાપંચાયતમાં ખેડૂતોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે 13 મહિના સુધી ચાલનાર ખેડૂતોનું આંદોલન ખેડૂતોની તાલીમ...

ખેડૂત આંદોલન/ મોદી સરકાર સાથે વાતચીત માટે આખરે ફાયનલ થઈ 5 સભ્યોની કમિટી, જાણી લો કોણ છે આ કમિટીમાં

Vishvesh Dave
સંયુક્ત કિસાન મોરચાએ શનિવારે મહત્વની બેઠક મળી હતી. જેમાં ખેડૂતોએ ટેકાના ભાવ એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ, ખેડૂતો પરથી કેસ વાપસી જેવા મુદ્દાઓ પર સરકાર...

શું આજે જ સમેટાઇ જશે ખેડૂત આંદોલન? સિંધુ બોર્ડર પર ખેડૂત સંગઠનોની બેઠક અગાઉ રાકેશ ટિકૈતનું મોટું નિવેદન

Bansari Gohel
સિંધુ બોર્ડર પર આજે ખેડૂત સંગઠનોની બેઠક યોજાવાની છે તેના પહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે એક મહત્વનું નિવેદન આપ્યું છે. રાકેશ ટિકૈતે કહ્યું હતું કે,...

રાકેશ ટિકૈતની જાહેરાત, કહ્યું-સરકાર જ્યાં સુધી આંદોલન ખતમ નહીં કરે ત્યાં સુધી ચાલુ રહેશે

Damini Patel
સરકારે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત બાદ પણ રાકેશ ટિકૈતે આંદોલન ચાલુ રાખવા માટે ફરી જાહેરાત કરી છે. રાકેશ ટિકૈતે કહ્યુ છે કે, હું...

પાછા ઘરે જવાના મૂડમાં નથી રાકેશ ટિકૈત: ખેડૂત આંદોલન વિશે કહી આ વાત, સરકાર સામે રાખી આ માગ

Zainul Ansari
ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવ્યા બાદ પણ ખેડૂતોનુ આંદોલન ચાલુ છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, આંદોલનમાં...

ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચ્યા બાદ આજે મુંબઈમાં ખેડૂત મહાપંચાયત, આંદોલનને અપાઇ શકે છે નવો વેગ

Dhruv Brahmbhatt
ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત બાદ આજે મુંબઈમાં ખેડૂત મહાપંચાયત યોજાશે. આ એક દિવસના કાર્યક્રમમાં લખીમપુરખીરીમાં માર્યા ગયેલા ખેડૂતોની રાખને મુંબઈ લવાશે. આ ભવ્ય...

ટિકૈતનો ટોણો / મોદી પર ભરોસો નથી, વચન તો રૂ.15 લાખ જમા કરવાનું પણ આપ્યું હતું, સંસદમાં કૃષિ કાયદા પરત ખેંચો તો માનીએ

Bansari Gohel
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને વચન આપ્યું છે કે તે ત્રણેય કૃષિ કાયદાઓને પરત લઇ લેશે. બીજી તરફ મોદીના આ વચનને 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં...

સરકારને ચેતવણી/ પ્રશ્નો ઉકેલે નહીં તો ૨૭મી નવેમ્બરથી ખેડૂત આંદોલન વધુ તીવ્ર બનશે, રાકેશ ટિકૈતનું અલ્ટીમેટમ

Damini Patel
ખેડૂત નેતા રાકેશ ટિકેતે ટ્વીટ કરીને કહ્યું હતું કે જો સરકાર ૨૬મી નવેમ્બર સુધીમાં ખેડૂતોના પ્રશ્નો નહીં ઉકેલે તો પછી ૨૭મી નવેમ્બરથી ખેડૂત આંદોલન વધુ...

રાકેશ ટિકૈતની કેન્દ્ર સરકારને ચેતવણી, ખેડૂતોને હટાવ્યા તો તમામ સરકારી કચેરીઓને મંડી બનાવી દઇશું

Damini Patel
કેંદ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓને લઇને ખેડૂતો 11 મહિનાથી આંદોલન ચલાવી રહ્યા છે. એવામાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને ચેતવણી આપી...

દિલ્હી સરહદ/ સુપ્રીમની ટકોર બાદ અને ટ્રાફિકની સમસ્યાનું નિવારણ, ખેડૂતો સંસદ તરફ કૂચની તૈયારીમાં

Damini Patel
કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા 11 મહિનાથી દિલ્હીના ગાઝીપુર, ટિકરી અને સિંઘુ બોર્ડર પર ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. એવામાં અચાનક જ પોલીસે ટિકરી...

ખેડૂત નેતા રાકેસ ટિકૈતે આગ્રામાં ખેડૂત પરિવાર સાથે કરી મુલાકાત, સરકાર પર ભેદભાવનો આરોપ લગાવ્યો

HARSHAD PATEL
ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેસ ટિકૈતે આગ્રામાં ખેડૂત પરિવાર સાથે મુલાકાત કરી 40 લાખના વળતર અને સરકારી નોકરીની માંગ કરી હતી. મહત્વનું છે કે, મૃતક...

લખીમપુર હત્યાકાંડ/પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો, ચાર ખેડૂતોનું કાર નીચે કચડાવાથી અને ચારનું લિંચિંગથી મોત

Damini Patel
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી વિસ્તારમાં ભાજપના નેતાઓએ પોતાની કાર ખેડૂતો પર ચડાવી દીધી હતી. આ સમગ્ર ઘટનામાં આઠ લોકો માર્યા ગયા હતા જેમની પીએમ રિપોર્ટ...

લખીમપુર કેસ/ ટિકૈતે મામલો થાળે પાડયો, પ્રધાન પુત્ર આશિષ સહિત 14 સામે એફઆઇઆર

Damini Patel
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી વિસ્તારમાં રવિવારે ધરણા કરી રહેલા ખેડૂતો પર ભાજપના નેતાઓએ કાર ચડાવી દીધી હતી. આ ઘટના બાદ વિફરેલા ખેડૂતોએ નેતાઓની કારો સળગાવી...

Bharat Bandh / કૃષિ કાયદાઓને લઇ ખેડૂતોનો વિરોધ પ્રદર્શન, ક્યાંક ટ્રાફિક જામ તો ક્યાંક રેલ્વે સેવા ખોરવાઇ

Dhruv Brahmbhatt
કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂત સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. ખેડૂત સંગઠનો દ્વારા આપવામાં આવેલ આ ભારત બંધનું એલાન સવારના 6થી લઇને સાંજના 6...

શું કિસાન મહાસંઘઠનમાં જમા થયેલ ભીડનું કારણ મિયા ખલિફા છે ? BJP નેતાએ ટ્વીટ કરી કર્યો હુમલો

Damini Patel
કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન જારી છે. રાકેશ ટિકૈતની આગેવાનીમાં રવિવારે કિસાન મહાપંચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, ટિકૈતે મુઝફ્ફરનગરના ખેડૂતોને સંબોધિત કરતા ભાજપ,...

વિવાદ/ દેશમાં ઘૂસ્યું સરકારી તાલિબાન, સરકાર ઈચ્છતી હતી કે આ આંદોલનમાં કત્લેઆમ થાય: રાકેશ ટિકૈતનો ભાજપ પર ગંભીર આરોપ

Bansari Gohel
હરિયાણાના કરનાલ ખાતે ખેડૂતો પર થયેલા લાઠીચાર્જ બાદ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત ભાજપ સરકાર પર વધુ આકરા થયા છે. એક સભા દરમિયાન...

ટિકૈત ભડક્યા/ ખેડૂતો પર લાઠીચાર્જને લઇ, કહ્યું- અમને ખાલિસ્તાની કહેશો તો તમને તાલિબાની કહીશું

Damini Patel
હરિયાણામાં ખેડૂતો પર પોલીસ દ્વારા બર્બર લાઠીચાર્જ કરાયો હતો અને અનેકના માથા ફોડી નખાયા હતા. ખેડૂતોના માથા ફોડી નાખવાનો આદેશ તૈનાત ડયૂટી મેજિસ્ટ્રેટ દ્વારા અપાયો...

ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા આંદોલનને હવે દેશવ્યાપી બનાવવાની ગર્જના, 22 રાજ્યોમાંથી પ્રતિનિધિઓ પહોંચશે

Damini Patel
શિંઘુ બોર્ડર ઉપર દેશભરમાંથી ઉતરી આવેલા ખેડૂતોની યોજાયેલી બે દિવસીય સંમેલનના પ્રથમ દિવસે ખેડૂતો નેતાઓએ ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા તેમના આંદોલનને હવે દેશવ્યાપી...

ખેડૂત આંદોલન/ જંતરમંતર ખાતે ખેડૂતોના દેખાવો, ટિકૈતે કહ્યું-ઊંઘમાં રહેલી મોદી સરકારને કેવી રીતે પાઠ ભણાવવો એ આવડે છે

Damini Patel
ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યું હતું કે કેન્દ્ર સરકારને કેમ પાઠ ભણાવવો તે ખેડૂતોને બરાબર આવડે છે. જો સરકાર વલણ નહીં બદલે તો ખેડૂતો આ...

ખેડુતોનો આંદોલન / રાકેશ ટિકૈતે જુલાઈ માસમાં બે રેલી યોજવાની કરી જાહેરાત, કહ્યું- સરકાર વિના ટ્રેક્ટર નથી માનતી

Vishvesh Dave
ભારતીય કિસાન યુનિયન (બીકેયુ) ના નેતા રાકેશ ટિકૈતે કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને વધુ તીવ્ર બનાવવાની જાહેરાત કરી છે. ‘ટ્રેક્ટર રેલી’ તરફ ઇશારો કરતાં...

રાજ્યના પ્રવાસે આવેલા રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, ગુજરાતના ખેડૂતો પણ આગામી સમયમાં…

Dhruv Brahmbhatt
બે દિવસ ગુજરાતની મુલાકાતે આવેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ઊંઝામાં પાટીદારોના કુળદેવી ઉમિયા માતાના દર્શન કર્યાં. મંદિરમાં તેઓએ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. તો વળી...
GSTV