GSTV

Tag : rajnath sinh

ચીનને જોડતી સરહદો ઉપર એરફોર્સની ક્ષમતા વધારાશે, રાફેલ થશે તૈનાત

Mansi Patel
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે એરફોર્સના કમાન્ડર્સની કોન્ફરન્સમાં સામેલ થયા છે. જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લદ્દાખમાં વાયુ સેનાના રોલની પ્રશંસા કરી અને કહ્યું કે...

ચીનને ઘેરવા રણનિતી તૈયાર: PM મોદી, રક્ષામંત્રીની અધિકારીઓ સાથેની હાઈલેવલ બેઠક પૂર્ણ

Arohi
ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી લદ્ધાખ સીમા પર તણાવ વધ્યો છે. સીમા પર થયેલા ઘર્ષણમાં ભારતીય સૈન્યના 20 જવાનો શહિદ થયા હતા. ત્યારબાદ...

કોરોના મુદ્દે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે વરિષ્ઠ નેતાએ સાથે કરી બેઠક

GSTV Web News Desk
દેશમાં કોરોના વાયરસને લઈને વર્તમાન સ્થિતિ પર કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કેટલાક વરિષ્ઠ પ્રધાનો સાથે વાતચીત કરી. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વધુ સારો સમન્વ્ય...

રાજનાથ સિંહનું મોટું નિવેદન, PAK આતંકી કચ્છથી કેરળ સુધી મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં

Mansi Patel
રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યુકે, પાડોશી દેશનાં આતંકવાદીઓ કચ્છથી કેરળ સુધી ફેલાયેલી આપણી સૌથી મોટી દરિયાઈ સીમા પર મોટી ઘટનાને અંજામ આપી શકે છે. રક્ષા...

પુલવામા હુમલોઃ ભાજપના કદાવર નેતા રાજનાથસિંહે જવાનોના પાર્થીવ દેહને આપી કાંધ

Karan
જમ્મુ-કાશ્મીરમાં ગુરૂવારે થયેલા આતંકવાહી હુમલા બાદ શ્રીનગરથી લઇને દિલ્હી સુધી ઉચ્ચસ્તરીય બેઠકોનો દોર શરૂ થયો છે. પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ઉચ્ચસ્તરીય...

રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે, સસ્પેન્શન ઓફ ઓપરેશનની કરશે સમીક્ષા

Arohi
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ આજથી બે દિવસીય જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. તેઓ રાજ્યપાલ એન. એન. વોહરા, મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિ, પોલીસ અને અર્ધલશ્કરી દળોના અધિકારીઓ સાથે...

પાકિસ્તાન શાંતિ ઈચ્છતું નથી, ગોળી ચાલશે તો જવાનો જવાબ આપશે

Arohi
બોર્ડર સિક્યુરિટી ફોર્સના એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે જમ્મુ-કાશ્મીરની સરહદે પાકિસ્તાન દ્વારા સતત થઈ રહેલા શસ્ત્રવિરામ ભંગને સંશોધનનો વિષય ગણાવ્યો છે. તેમણે પાકિસ્તાન પર...
GSTV