સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે એરફોર્સના કમાન્ડર્સની કોન્ફરન્સમાં સામેલ થયા છે. જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લદ્દાખમાં વાયુ સેનાના રોલની પ્રશંસા કરી અને કહ્યું કે...
દેશમાં કોરોના વાયરસને લઈને વર્તમાન સ્થિતિ પર કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કેટલાક વરિષ્ઠ પ્રધાનો સાથે વાતચીત કરી. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વધુ સારો સમન્વ્ય...
રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યુકે, પાડોશી દેશનાં આતંકવાદીઓ કચ્છથી કેરળ સુધી ફેલાયેલી આપણી સૌથી મોટી દરિયાઈ સીમા પર મોટી ઘટનાને અંજામ આપી શકે છે. રક્ષા...
જમ્મુ-કાશ્મીરમાં ગુરૂવારે થયેલા આતંકવાહી હુમલા બાદ શ્રીનગરથી લઇને દિલ્હી સુધી ઉચ્ચસ્તરીય બેઠકોનો દોર શરૂ થયો છે. પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ઉચ્ચસ્તરીય...
બોર્ડર સિક્યુરિટી ફોર્સના એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે જમ્મુ-કાશ્મીરની સરહદે પાકિસ્તાન દ્વારા સતત થઈ રહેલા શસ્ત્રવિરામ ભંગને સંશોધનનો વિષય ગણાવ્યો છે. તેમણે પાકિસ્તાન પર...