ખેડૂત આંદોલનના કારણે મોદી સરકાર ભારે ભીંસમાં છે ત્યારે આંદોલન મુદ્દે ભાજપના મતભેદો ધીરે ધીરે જાહેરમાં આવી રહ્યા છે. સુશીલ કુમાર મોદીએ અરૂણ જેટલીના બહાને...
કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર 10મા દિવસે પણ અડગ છે. આજે ખેડૂતો અને સરકાર વચ્ચે પાંચમા તબક્કાની ચર્ચા થશે. કેન્દ્રીય કૃષિ મંત્રી...
ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક Basic Exchange and Cooperation Agreement (BECA) કરાર પર હસ્તાક્ષર થઇ ગયા છે. મંગળવારે બંને દેશો વચ્ચે 2 + 2 વાટાઘાટો...
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને અમેરિકાના તેમના સમકક્ષ માર્ક એસ્પર તેમજ વિદેશ પ્રધાન એસ જયશંકર અને અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો વચ્ચે ટુ પ્લસ ટુ...
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે મંગળવારે લોકસભામાં ચીનને ચેતવણી આપવામાં આવી હતી કે ભારતીય સૈન્ય દરેક મુશ્કેલીઓ માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે મંગળવારે...
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે લોકસભામાં ચીનના કરતૂતો ખુલ્લા પાડ્યા હતા. રાજનાથે ગૃહને ચીનના સૈન્યની એપ્રિલથી અત્યાર સુધીની ગતિવિધિઓ અંગે માહિતી આપી અને કહ્યું કે...
ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ શકે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના સમાચાર દરમિયાન ગુરૂવારે...
રશિયામાં ચીનને કડક શબ્દોમાં ચેતવણી આપી પરત ફરી રહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે Iranની મુલાકાત કરી. અહીં તેઓ તહેરાન ખાતે Iranના રક્ષા મંત્રી સાથે વાત...
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રશિયામાં ચીનના રક્ષા પ્રધાન જનરલ વેઇ ફેંઘ સાથે બેઠક કરી હતી. ત્યારે લદ્દાખ સરહદે વધેલા તણાવ અંગે રાજનાથ સિંહે ચીનને કડકાઇથી...
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની બેઠક માટે રશિયાના પ્રવાસે છે. આજે તેમની મુલાકાત ચીનના સંરક્ષણ મંત્રી વાઈ ફેંગ સાથે થઈ હતી. આ...
10 સપ્ટેમ્બર 2020. આ તારીખ ભારતીય વાયુસેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે ફ્રાન્સથી આવેલા પાંચ રાફેલ વિમાનને ભારતીય વાયુ સેનાના કાફલામાં સામેલ કરવામાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશની આન બાન શાન એવા તિરંગાને લહેરાવ્યો. લાલ કિલ્લો દેશની અનેક ઘટનાનો સાક્ષી છે. ત્યારે પીએમ મોદીએ સતત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશની આન બાન શાન એવા તિરંગાને લહેરાવ્યો. લાલ કિલ્લો દેશની અનેક ઘટનાનો સાક્ષી છે. ત્યારે પીએમ મોદીએ સતત...
દેશભરમાં 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રાજઘાટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાષ્ટ્રપિતા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળના બીજા સૌથી શક્તિશાળી નેતા ગૃહ પ્રધાન અમિત શાહ પણ ભારતીયોમાં બીજા સૌથી લોકપ્રિય નેતા છે. આ માહિતી ઈન્ડિયા ટુડે અને...
સંરક્ષણ મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આજે જાહેરાત કરી કે સ્વનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિદેશથી 101 સંરક્ષણ સાધનોની આયાત પર પ્રતિબંધ...
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે મહત્વપૂર્ણ ઘોષણા કરી છે. રક્ષા મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું છે કે રક્ષા મંત્રાલય હવે આત્મનિર્ભરની પહેલમાં આગળ વધવા માટે તૈયાર...
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે 10 વાગે મહત્વની જાહેરાત કરશે. રક્ષા મંત્રાલય કાર્યાલય દ્વારા રવિવાર સવારે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. ફ્રાન્સના લડાકુ...
જૂનના મહિનામાં પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ચીન અને ભારતીય સૈનિકોની વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદની ઘટનાક્રમો પર અમેરિકા ઝીણવટભરી નજર રાખી રહ્યું છે. એક નવા...
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન કુપવાડામાં એલઓસીની ફોરવર્ડ લોકેશનનો પ્રવાસ કર્યો. અને જવાનોનો આત્મવિશ્વાસ વધાર્યો. આ નિમિતે રાજનાથ સિંહે કહ્યું કે દરેક કિંમતે...