રાજસ્થાનના અલવરમાં તોડવામાં આવેલા ત્રણે મંદિરોને ફરી બનશે, વહીવટી તંત્રે આપી મંજૂરી
રાજસ્થાનના અલવરમાં તોડવામાં આવેલા ત્રણે મંદિરોને ફરી બનાવવા માટે જિલ્લા વહિવટીતંત્રે જાહેરાત કરી છે. 300 વર્ષ જુના આ મંદિરો રસ્તો પહોળો કરવાનું કારણ આપીને તોડવામાં...