ડીઝલ એન્જિન પર ચાલતી ટ્રેનોમાં લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને હવે વધુ ભાડું વસૂલવામાં આવશે. આ વધારાનું ભાડું 15 એપ્રિલથી ટિકિટ બુકિંગ સમયે ટ્રેનની મુસાફરીમાં...
પૂર્વોત્તર રેલવે તરફથી વારાણસી ડિવિઝન હેઠળના ફેફના-ચિત બડાગાંવ-તાજપુર ડેહમા-કરીમુદ્દીન સ્ટેશનો પર નોન-ઇન્ટરલોકિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામકાજને કારણે રેલવેએ ટ્રાફિક બ્લોક કરી દીધો...
ભારતીય રેલવે દ્વારા મુસાફરોને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહીછે. હાલમાં પણ ટીકિટ બુકિંગમાં પડતી મુશ્કેલી દૂર કરવામાં આવી છે. જો તમે દર મહિને ભારતીય...
ભારતીય રેલ્વે માટે આજનો દિવસ ઐતિહાસિક હતો. રેલવેએ કવચ ટેકનિકનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. બે ટ્રેન સામ-સામે દોડાવવામાં આવી હતી, જેમાં એક ટ્રેનમાં રેલવે મંત્રી અશ્વિની...
ભારતીય રેલ્વેએ ટ્રેન અકસ્માતોને રોકવા માટે એક મોટી પહેલ શરૂ કરી છે. હવે રેલવેએ ટ્રેનોને ટક્કરથી બચાવવા અને અન્ય અકસ્માતોથી સુરક્ષિત રાખવા માટે ‘કવચ’ સિસ્ટમ...
નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કર્યું છે. કેન્દ્રીય નાણામંત્રીએ બજેટમાં આગામી 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે....
રેલ્વેમાં 35,000 જગ્યાઓ પર ભરતી માટે 1.25 કરોડ ઉમેદવારો સંઘર્ષ કરી રહ્યા છે. સમગ્ર ભરતી પ્રશ્નના ઘેરામાં છે. બીજા તબક્કાની પરીક્ષાઓ બંધ કરી દેવામાં આવી...
કોરોનાના સતત વધી રહેલા કેસ અને ત્રીજી લેહેરની દસ્તકને જોતા વહીવટીતંત્ર અને સરકારો પણ સતર્ક છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે કોરોનાને લઈને નવી માર્ગદર્શિકા બહાર પાડી...
ઉત્તર પ્રદેશમાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એક મહિલાનું આઠ મહિનાનું બાળક જ્યારે ભૂખથી રડવા લાગ્યું ત્યારે તેણે આ અંગે ટ્વિટ કરીને રેલવે મંત્રીને જાણ કરી...
કોરોનાના વધતા જતા કેસો અને ત્રીજી લહેરની દસ્તકને જોતા સરકારથી લઈને વહીવટીતંત્ર એલર્ટ છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં કોરોનાને લઈને નવી ગાઈડલાઈન બહાર પાડી હતી. ત્યારે...
રેલવે વિભાગ નવા બનેલા સ્ટેશન માટે ‘સ્ટેશન ડેવલપમેન્ટ ફી‘ વસૂલશે. તેના કારણે લાંબાં અંતરની રેલવે મુસાફરી વધારે મોંઘી બનશે. ૧૦ રૃપિયાથી લઈને ૫૦ રૂપિયા સુધીની...
રાજસ્થાનના નાગૌર જિલ્લાનું જાલસુ નાનક હોલ્ટ રેલ્વે સ્ટેશન કદાચ દેશનું એકમાત્ર સ્ટેશન છે, જેને ન માત્ર ગ્રામજનો દાન દ્વારા ચલાવવામાં આવ્યું, પરંતુ નફો કરતું પણ...
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વેએ ફરીથી અનરિઝર્વ્ડ ટિકિટ પર મુસાફરી કરવાની પરવાનગી આપી છે. જનરલ ક્લાસ અને જનરલ કોચમાં મુસાફરો હવે અનરિઝર્વ્ડ ટિકિટ પર મુસાફરી...
રેલવે ટિકિટના વેચાણમાં થયેલા ઘટાડાના કારણે એક વર્ષમાં રેલવેને 35,421 કરોડ રુપિયાનો ફટકો પડ્યો છે. લોકસભામાં અપાયેલી જાણકારકી પ્રમાણે 2019-20ના વર્ષમાં રેલવે દ્વારા 50669 કરોડ...
ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી રામાયણ સર્કિટ ટ્રેનને લઈ વિવાદ ઉદભવ્યો છે. આ વિવાદ સંતો જેવી વેશભૂષાને લઈ થઈ રહ્યો...
આપણા દેશની મોટાભાગની વસ્તી મુસાફરી માટે ટ્રેનનો ઉપયોગ કરે છે. આ કારણોસર જ ભારતીય રેલ્વેને ભારતની જીવનરેખા કહેવામા આવે છે. આપણા દેશમા લોકો મુસાફરી માટે...
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટૂંક સમયમાં ટ્રેનોમાંથી વિશેષ ટેગ હટાવવા અને વધેલા ભાડામાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દેશમાં ટ્રેનોનું સંચાલન બે...
ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. દરરોજ કરોડો લોકો ટ્રેનમાં બેસીને તેમના ગંતવ્ય સ્થાને પહોંચે છે. દેશમાં લોકલ ટ્રેનથી લઈને લક્ઝરી ટ્રેનો દોડે છે....
ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (IRCTC) એ રેલ્વેની એક સર્વિસ છે. આના દ્વારા ટ્રેન ટિકિટ બુકિંગથી લઈને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. IRCTCની મદદથી...