મુંબઈમાં 7 દિવસ ક્વોરન્ટાઇન ફરજિયાત : સરકારે બદલી દીધા નિયમો, કરાવવો પડશે ટેસ્ટ
કોરોનાના નવા વેરિએન્ટને લઈને રાજ્ય સરકારો સતર્ક બની છે. જે કડીમાં મહારાષ્ટ્રમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના અધિકારીઓએ પોતાની વર્તમાન સુવિધાઓમાં વધુ સુવિધા ઉમેરવામાં...