દેશની પ્રમુખ સરકારી બેન્કમાં એવી પંજાબ નેશનલ બેન્કે પોતાના ગ્રાહકો માટે ડોર સ્ટેપ બેન્કિંગ(Door Step Banking) સેવા શરુ કરી છે. એના માટે બેંકે એક એપને...
દિકરીનાં ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana- SSY) ઘણી લોકપ્રિય છે. તમે દિકરીના નામે સુકન્યા...
પંજાબ નેશનલ બેન્ક (PNB) ગ્રાહકોની સમસ્યાઓ દૂર કરવા માટે PIHU ઇન્સટન્ટ હેલ્પની સુવિધા લઇને આવી છે. આ સુવિધા દ્વારા ગ્રાહક પોતાની તમામ મુશ્કેલીઓનું સમાધાન લાવી...
પંજાબ નેશનલ બેંકે પોતાની કીટી વોલેટ સેવા બંધ કરી, હવે ઉપાડી નહીં શકાય નાણા નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકે પોતાની પેમેન્ટ વોલેટ સેવા(પીએનબી કીટી વોલેટ...
બેન્ક ઓફ બરોડાએ પણ વ્યાજદોરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. બેન્ક સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે એમસીએલઆર દરમાં 0.10 ટકાનો ઘટાડો કરાશે. ઘટેલા વ્યાજદરનો નિર્ણય આગામી સાત...
નોઈડામાં આવેલી પંજાબ નેશનલ બેંકમાં લૂંટના ઈરાદે આવેલા કેટલાક શખ્સોએ બે ગાર્ડસની હત્યા કરી છે. જોકે, લૂટારૂ લૂંટની ઘટનાને અંજામ આપવામાં અસફળ રહ્યા હતા. મોડી...
સ્પેશિયલ આર્થિક ગુનાખોરી કાયદા કોર્ટે પીએનબી કૌભાંડના ભાગેડુ આરોપી નિરવ મોદી, તેની બહેન તથા ભાઇ નિશાલ મોદીને સાર્વજનીક સમન પાઠવ્યું છે અને તેમને 25 સપ્ટેમ્બર...
ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં દેશભરના એટીએમમાં રોકડની ભારે અછત સર્જાઈ હતી. ફરીથી એપ્રિલ જેવી સ્થિતિ ઉભી થાય નહીં, તેથી કેન્દ્ર સરકારે રોકડ અને એટીએમ મેનેજમેન્ટ...
પીએનબીને કરોડો રૂપિયાનો ચૂનો લગવાનારા નિરવ મોદીને ઈન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે. નિરવ મોદી સાથે તેના ભાઈ નિશ્ચલ મોદી અને કંપનીના એક્ઝિક્યુટીવ...
પંજાબ નેશનલ બેંકને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર નિરવ મોદી તપાસ એજન્સીઓની પકડથી દૂર છે. તપાસ એજન્સીઓ નિરવ મોદીની ભારતમાં શોધખોળની કોશિશ કરી રહી હતી ત્યારે...
દેશની બેંકિંગ વ્યવસ્થાની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે. દેશની જાહેર ક્ષેત્રની બેંકોની નોન પર્ફોર્મિંગ એસેટ્સ કે બેડ લોન્સમાં સતત વધારો થઇ રહ્યો...
સાર્વજનિક ક્ષેત્રની બેંક બેંક ઓફ ઇન્ડિયા( બીઓઆઈ )એ પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં 200 રૂપિયાનું દેણું કર્યું છે. તો બીજી તરફ નિર્વ મોદીનીની કંપની વિરુદ્ધ કાયદા...