માલીના પાટનગરમાં સૈનિકો પર કરાયેલા હુમલાની જવાબદારી અંતે આઇએસ એ લીધી હતી. ઉપરાંત આતંકીઓએ કરેલા વિસ્ફોટમાં એક ફ્રેન્ચ સેનિક પણ માર્યો ગયો હતો. હુમલામાં ગઇ...
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સેનાની એક પેટ્રોલ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. હુમલો એક્ઝામ સેન્ટર પાસે થયો હતો. નોંધનીય છે કે, કાશ્મીરમાં આજથી બોર્ડ એક્ઝામ શરૂ...
પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને સ્વિકાર કર્યો કે, ભારતીય વાયુસેનાએ બાલકોટમાં એરસ્ટ્રાઈક કરી. તેમણે કહ્યુ કે, પુલવામા હુમલા બાદ અમને ખબર હતી કે, ભારતીય સેના કાર્યવાહી...
એનસીપી અધ્યક્ષ શરદ પવારે ફરીવાર વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં ભાજપથી જનતા હવે કંટાળી છે. અને પુલવામા હુમલા જેવી સ્થિતિ પેદા...
પાકિસ્તાન આર્ટિકલ 370ને નાબુદ કરવાના ભારતના નિર્ણયનો વિરોધ કરવા લાગ્યું છે. એક તરફ તેણે ભારત સાથેનો વ્યાપાર સંબંધ અટકાવી દીધો છે જ્યારે બીજી તરફ તેણે...
પાકિસ્તાને સત્તાવાર રીતે ભારત સાથેનો વ્યાપાર સંબંધ સસ્પેન્ડ કરી દીધો છે. અગાઉ માત્ર જાહેરાત કરી હતી હવે સત્તાવાર રીતે નિર્ણય લીધો હોવાનું પાકિસ્તાને જણાવ્યું છે....
નેશનલ કોન્ફરન્સે શનિવારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 દૂર કરવાના કેન્દ્રના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. એનસીએ દલીલ કરી હતી કે તેમની મંજૂરી...
પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક ફટકાર લાગી છે. રશિયાએ 370 મુદ્દે પાકિસ્તાનને નહીં પણ ભારતને સમર્થન જાહેર કર્યું છે. આ પહેલા અમેરિકા, સંયુક્ત રાષ્ટ્ર અને...
જમ્મુ-કાશ્મીર અંગે કે ન્દ્ર સરકારે જે નિર્ણય કર્યો હતો તેને લઇને આખા દેશમાં લોકો અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે ત્યારે લદ્દાખના ભાજપના સાંસદે લોકસભામાં...
જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ સેનાની ગાડીને નિશાન બનાવી. આતંકવાદીઓએ સેનાની ગાડી પર આઈઈડી ફેંક્યો. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ સેનાની ગાડીના કાચ...
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફરી એક વખત મોટા આતંકી હુમલાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ગુપ્તચર સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ ફરી પુલવામામાં સૈન્ય દળોને...
દક્ષિણ કાશ્મીર જિલ્લાના ત્રાલમાં જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાજવાનો વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી મુજબ એક આતંકી ઠાર થયો છે. જ્યારે બે આંતકીઓને સેનાના...
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ. સેનાએ અવંતિપોરામાં બે આતંકવાદીનો ઘેરાવ કર્યો છે. સેનાને બાતમી મળતાની સાથે સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો...
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં સુરક્ષાતંત્રને સફળતા મળી હતી. પોલીસજવાનમાંથી આતંકવાદી બની ગયેલા બેનો પણ આ ઠાર થયેલા આતંકવાદીઓમાં સમાવેશ થતો હતો. જમ્મુ-કાશ્મીર...
જમ્મુ કાશ્મીરના પુલાવામામાં સેના અને આતંકવાદી વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ ત્રણ આતંકવાદીને ઠાર કરી શહીદ જવાન ઔરંગઝેબની શહાદતનો બદલો લીધો છે. આ સાથે સેનાએ પુલવામામાં...
જમ્મુ કાશ્મીરમાં સેનાનને મોટી સફળતા મળી છે. કાશ્મીરના પુલવામા ખાતે ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. પુલવામા ખાતે આતંકીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે અથડામણ ચાલતી...
તો પુલવામા હુમલાને લઇને દિગ્વિજયસિંહ બાદ હવે કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ બી.કે.હરિપ્રસાદે વિવાદિત નિવેદન આપ્યું છે. બી.કે.હરિપ્રસાદે કહ્યું કે પુલવામા હુમલાની પાછળ પાકિસ્તાનના વડાપ્રધાન...
આતંકીઓએ પુલવામામાં હુમલો કર્યો તેનો બદલો લેવા માટે ભારતીય સૈન્યએ પાકિસ્તાનમાં ઘુસીને બોમ્બ ફેક્યા હતા. જે બાદ પાકિસ્તાની એરફોર્સના વિમાનો વળતો પ્રહાર કરવા માટે ભારતીય...
પુલવામા આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરના પુંછથી રાવલકોટ વચ્ચે ચાલતી બસ સેવાને રદ કર્યા બાદ ફરીવાર શરૂ કરવામાં આવી. પરંતુ આજે પુંછથી રાવલકોટ જતી બસને...
પુલવામા હુમલા પછી જવાનોના મોત પર મોદી રાજકારણ રમતા હોવાનો આક્ષેપ કરી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારને આવા ભયંકર...
પુલવામા હુમલા બાદ એઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા. ઓવૈસીએ જણાવ્યુ કે, જૈશ એ મહંમદનો વડો મસૂદ અઝહર શૈતાનનો ચેલો છે. જેણે...
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પુલવામા આતંકી હુમલાની એક સપ્તાહ બાદ ભલે કડક શબ્દોમાં નિંદા કરી હોય પરંતુ તેને રોકવા માટે ચીને સંપૂર્ણ પ્રયાસ કર્યા હતા....
પુલવામા હુમલા બાદ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે રમાનારી મેચનો વિરોધ દેશભરમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે બિહારના પૂર્વ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે પ્રતિક્રિયા આપતા...
પુલવામા હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે, આ હુમલામાં કાશ્મીરી અને પાકિસ્તાની આતંકીઓ સામેલ છે. જેને પગલે હવે સૈન્યએ કાશ્મીરમાં આતંકવાદના સફાયા માટે આક્રામક પગલા...