જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર થયા પછી વડાપ્રધાન મોદી પહેલી વખત રવિવારે જમ્મુના પ્રવાસે આવ્યા હતા. જોકે, તેમનો પ્રવાસ રદ કરાવવા માટે પાકિસ્તાની આતંકીઓ સક્રિય થયા...
જમ્મુ અને કાશ્મીરના પુલવામાના પહુ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર થયા છે. ત્રણેય લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હતા. કાશ્મીર પોલીસે જણાવ્યું કે...
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળના જવાનોએ આતંકવાદ સામે મોટું ઓપરેશન ચલાવ્યુ છે.અને અલગ અલગવિસ્તારમાં કુલ ચાર આતંકવાદીને ઠાર માર્યા છે…જ્યારે એક આતંકવાદીને જીવતો પકડ્યો છે. જમ્મુ કાશ્મીરના...
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના રાજપુરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મંગળવારના રોજ મોડી રાત્રે અથડામણ થઇ હતી. આ વાતની જાણકારી કાશ્મીર ઝોન પોલીસે આપી છે. અથડામણ...
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. તેઓએ કહ્યું હતું કે હું પાકિસ્તાન નહીં કાશ્મીરીઓ અને અહીંના યુવાઓની સાથે વાતચીત કરવાનું વધુ પસંદ...
જમ્મુ -કાશ્મીરના પુલવામામાં સોમવારે સાંજે આતંકવાદીઓએ કાકપોરા વિસ્તારમાં પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કર્યો. જો કે આ હુમલામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી મળ્યા....
જમ્મુ-કાશ્મીરના પુલવામા અને પંપોર વિસ્તારમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૃ કર્યું હતું. એ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો ઉપર ફાયરિંગ કર્યું હતું. સુરક્ષાદળોના વળતા ફાયરિંગમાં હિઝબુલ મુઝાહિદ્દીનના બે...
જમ્મુ-કાશ્મીર પુલવામા જિલ્લાના ત્રાલ બસ સ્ટેન્ડ પર રવિવારે સાંજે આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો, જેમાં સાત વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી એક ઇજાગ્રસ્તની હાલત ગંભીર...
કોરોના મહામારી વચ્ચે પણ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. શ્રીનગરના ડાઉન ટાઉન વિસ્તારમાં રાત્રીના અંધારાનો લાભ લઇને આતંકીઓ દ્વારા સુરક્ષો જવાનો પર...
જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જીલ્લામાં ત્રાલ બસ સ્ટેન્ડ પર આજે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. ગ્રેનેડ હુમલામાં 7 નાગરિકોને નજીવી ઈજાઓ થઈ છે. જમ્મુ-કાશ્મીર...
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલામાં CRPF નો એક જવાન ઘાયલ થયો છે. ગ્રેનેડ હુમલામાં ઘાયલ જવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના પુલવામા...
જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો. દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના મુખ્ય શહેર પુલવામામાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ભારે ફાયરિંગ કર્યું. જોકે,...
જમ્મુ કાશ્મીરમાં સિક્યોરિટી ફોર્સને મોટી સફળતા મળી છે. સિક્યોરિટી ફોર્સે પુલવામાં થયેલી અથડામણમાં આતંકી મૌલાના મસૂદ અઝહરના સંબંધી સહિત ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષા...
જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં 14 ફેબ્રુઆરી, 2019ના રોજ કાર દ્વારા CRPFના કાફલા પર થયેલા હુમલા પછી હવે સેનાએ આ જ રીતે હુમલો કરવાના એક ષડયંત્રને નિષ્ફળ કર્યું...
તો જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે આતંકી હુમલો થયો છે. પુલવામામાં સીઆરપીએફ અને પોલીસ ટુકડી પર આતંકવાદીઓએ ગુરૂવારે બપોરે હુમલો કર્યો..જેમાં એક પોલીસ જવાન શહીદ થયો....
જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ થઈ. જેમા સેનાએ ત્રણથી ચાર આતંકવાદીને ઘેર્યા છે. સેનાને મળેલી બાતમી બાદ સેનાએ પુલવામામાં આતંકવાદીઓને ઘેર્યા. જે...
સરહદે પાકિસ્તાન દ્વારા શુક્રવારે પણ તોપમારો કરવામાં આવ્યો હતો. પૂંચમાં એલઓસી પર કરેલા ભારે તોપમારામાં ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. જેને પગલે એક ગ્રામીણ...
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલા આતંકી હુમલાની પહેલી વરસી પર વડાપ્રધાન મોદીએ શહીદોની શહાદતને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી...
પુલવામાં આતંકી હુમલાની પ્રથમ વરસી પર દેશ વિદેશના લોકો ભારતના શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યા છે. આ પ્રસંગે કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી...
જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને સીઆરપીએફે ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. CRPFએ લખ્યું કે, અમે ભૂલ્યા નથી, અને અમે તેમને...
જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં સલામતી દળોએ રવિવારે એક એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દિનનના મોસ્ટ વોન્ટેડ હમાદ ખાન સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. હમાદ ખાન...
સંરક્ષણ સચિવે કહ્યું છે કે ભારતીય એરફોર્સમાં વધુ 200 ફાઇટર જેટનો સમાવેશ કરવામાં આવશે. આ ફાઇટર જેટનો ઉપયોગ યુદ્ધ જેવી સ્થિતિમાં પણ કરવામાં આવશે જેનાથી...
જમ્મુ કાશ્મીરના ત્રાલમાં ફરી એક વખત આતંકીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે અથડામણ થઈ છે. જેમાં ત્રણ આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા છે. પુલવામાના ત્રાલ ખાતે આતંકીઓ...
સુરક્ષા જવાનોએ બારામુલ્લામાં આતંકીઓના એક મોટા હુમલાને નિષ્ફળ બનાવવામાં સફળતા મેળવી છે. ઉત્તર કાશ્મીરના સોપોર વિસ્તારમાં રફિયાબાદમાંથી મોટા પ્રમાણમાં સૈન્યને તપાસ દરમિયાન હિથયારો મળી આવ્યા...
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના તચવારા ગામે મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભારે ગોળીબાર થયો. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. માર્યા...