GSTV

Tag : Pulwama terror attack

વાહ રે મોદી સરકાર/ પુલવામાના શહીદોના પરિવારને હજુ સહાય મળી નથી, જશ તો ભારોભાર લઈ લીધો

Bansari Gohel
૨૦૧૯માં પુલવામાના હુમલામાં માર્યા ગયેલા જવાનોને વડા પ્રધાન મોદીએ ગઇકાલે શ્રધ્ધાંજલી આપી હતી પરંતુ શહીદ થયેલા સીઆરપીએફના ૪૦ જવાનો પૈકીના એકના પરિવારના સભ્ય શહીદ અશ્વિની...

‘કેટલાક લોકોએ ગંદી રાજનીતિ કરી પરંતુ આજે વિરોધીઓ બેનકાબ ‘ પુલવામા પર છલકાયુ પીએમ મોદીનું દર્દ

Bansari Gohel
પીએમ મોદીએ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પર રાષ્ટ્રને સંબોધન કર્યુ. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, પુલવામામાં થયેલા આતંકવાદી...

NIA એ પુલવામાં હુમલાની 13,500 પેજની ચાર્જશીટ કરી દાખલ, મૌલાના મસૂદ સહિત આ લોકોના નામ પણ સામેલ

Ankita Trada
રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA દ્વારા પુલવામા આતંકી હુમલા કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટ સાડા તેર હજાર પાનાની છે. ચાર્જશીટમાં NIAએ આતંકવાદી મસૂદ...

પાકિસ્તાને દુધ પીવડાવી ઉછેરેલો સાપ એટલે મસૂદ અઝહર, જાણો આ આતંકી સંગઠનની કર્મકુંડળી

Mayur
એ સમયે હિંદ કુશની પહાડીઓ પર દસ વર્ષ સુધી હુમલો કર્યા પછી સોવિયેત યૂનિયનને પોતાના પગ પાછા ખેંચવા પડ્યા. સોવિયેત યુનિયનની આ હારને ચાર દશક...

અમારા ઘર ગોળીબારમાં નાશ પામ્યાં પછી કોઈ સાંસદ અહીં જોવા નથી આવ્યો, અમને ચૂંટણીથી કોઈ મતલબ નથી

Yugal Shrivastava
ગયા મહિને ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના લેંજ વિસ્તારના બાબગુંડ ગામમાં ત્રાસવાદીઓ અને સલામતી દળો વચ્ચેના ગોળીબારમાં તેર ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. આ એ ગામની...

જે રસ્તા પર પુલવામાં હુમલો થયો ત્યાંની વ્યવસ્થા એટલી બદલી કે કદાચ બીજીવાર હુમલો નહીં થાય

Yugal Shrivastava
જમ્મુ કાશ્મીરમાં પુલવામા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાદળનો કાફલો ઉધમપુર-શ્રીનગર હાઈવે પરથી એક સપ્તાહમાં માત્ર બે વાર પસાર થશે. જે દરમ્યાન હાઈવે પરથી ખાનગી વાહનોના પ્રવેશ...

‘PM મોદીને ચૂંટણી પહેલા જૈશએ પુલવામાં હુમલો ગિફ્ટ કર્યો છે’

Yugal Shrivastava
ઇન્ટેલિજન્સ એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (આરએડબલ્યુ)નાં ભૂતપૂર્વ ચીફ અમરજીત સિંહ દુલાતએ પુલવામા હુમલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આતંકવાદીઓની ભેટ તરીકે વર્ણવ્યું હતું. દુલાતનાં કહેવા...

યુએનએસસી બાદ અમેરિકાનો પણ પાકિસ્તાનને મોટો ઝાટકો, સ્ટોર પેરીએ પાકિસ્તાન વિરૂદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો

Yugal Shrivastava
યુએનએસસી બાદ અમેરિકાએ પણ પાકિસ્તાનને મોટો ઝાટકો આપ્યો. અમેરિકાની સંસદમાં સ્ટોર પેરીએ પાકિસ્તાન વિરૂદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવમાં પુલવામા હુમલાની પણ નિંદા કરવામાં...

મોદીએ પુલવામા વખતે ફિલ્મ શૂટિંગના આરોપ પર જવાબ આપ્યો, કહ્યું કે સવાલ કરનાર મુર્ખ છે

Yugal Shrivastava
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા આતંકવાદી હુમલા દરમિયાન ફિલ્મ શૂટિંગના આરોપ પર પ્રથમ વખત જવાબ આપ્યો હતો. ટીવી ચેનલને આપેલાં એક ઈન્ટરવ્યુમાં વડા પ્રધાન મોદીએ...

જો હું PM હોત તો 40 જવાનોના મૃત્યું બાદ 40 સેકન્ડમાં જ પાકિસ્તાન પર હુમલો કર્યો હોત

Yugal Shrivastava
એસપીના મહાસચિવ અને ભૂતપૂર્વ પ્રધાન આઝમ ખાને કહ્યું હતું કે જો હું પ્રધાનમંત્રી હોત તો પુલવામામાં 40 જવાનોનાં મૃત્યુ પછી પાકિસ્તાન પર 40 સેકન્ડનો સમય...

નફ્ફટ પાક કહે છે કે ભારત સરહદે ‘શાંતિ’ નથી રાખતું, જો રાખે તો મસૂદને આતંકી જાહેર થવા દો

Yugal Shrivastava
મસૂદ અઝહર મુદ્દે પાકિસ્તાન ઉપર સમગ્ર વિશ્વનું દબાણ સતત વધતું જાય છે. બીજી તરફ ભારતની લશ્કરી શક્તિથી પાકિસ્તાન ફફડી ગયું છે. એટલે પાકિસ્તાને ચીનને વિનંતી...

પાકિસ્તાને કહ્યું, ‘ભારતે જણાવેલા આ 22 સ્થાનો પર કોઈ આતંકી કેમ્પ નથી મળ્યા’

Yugal Shrivastava
પુલવામા હુમલામાં જૈશનો હાથ હોવાનો અને વધારે પુરાવા માંગ્યા બાદ પાકિસ્તાને ગુરૂવારે કહ્યું કે અમે ભારતના જણાવેલા 22 સ્થાનો પર કોઈ આતંકી કેમ્પ મળ્યો નથી....

શરમ નેવે મુકીને પાકિસ્તાને વધુ એક વખત પોતે નિર્દોષ છે એવું દેખાડવાનો પ્રયાસ કર્યો

Yugal Shrivastava
ભારતની કાર્યવાહીથી ફફડેલા પાકિસ્તાને ફરીવાર આતંકવાદીઓનો બચાવ શરૂ કર્યો છે. શરમને નેવે મુકીને પાકિસ્તાન હવે દુનિયાના દેશોમાં વાહવાહી કરવા માટે ભારતને આતંકવાદી કેમ્પની મુલાકાત માટે...

મિશન 60 પૂરૂ કરવા માટે સેના આંતકીઓને વીણી વીણીને મારી રહી છે, વધુ ત્રણને ઉપર પહોંચાડ્યા

Yugal Shrivastava
જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેનાએ અથડામણ દરમ્યાન ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા. સેનાએ શોપિયાના કેલ્લરમાં પાંચથી છ આતંકવાદીઓને ઘેર્યા છે. અથડામણમાં સીઆરપીએફ, સેના અને જમ્મુ કાશ્મીર...

દેશમાં રહીને આંતકી પ્રત્યે પ્રેમ બતાવનાર સામે સરકાર એક્શન મોડમાં, 13 લોકોને ઝપટમાં લીધા

Yugal Shrivastava
કાશ્મીરમાં આતંકીઓને નાણાકીય મદદ પુરી પાડનારા ૧૩ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની વિરુદ્ધ આગળની કાર્યવાહી પણ શરૃ કરી દેવાઇ છે. છેલ્લા ઘણા...

આતંકીના લીધે લોકોનુ જનજીવન ઠપ, યાસિન મલિકના સંગઠન પર પ્રતિબંધના વિરોધમાં કાશ્મીર બંધ

Yugal Shrivastava
જમ્મુ કાશ્મીરમાં હાલ એજન્સીઓ અને પોલીસ દ્વારા અલગાવવાદીઓ વિરુદ્ધ તવાઇ જારી છે. આ સ્થિતિ વચ્ચે થોડા દિવસ પહેલા જ અલગાવવાદી યાસિન મલિકના સંગઠન કાશ્મીર લિબરેશન...

દેશના નાગરિક તરીકે મને સવાલ પૂછવાનો અધિકાર, સામ પિત્રોડાએ આપી સ્પષ્ટતા

Arohi
પુલવામા હુમલા અંગે સવાલ ઉઠાવનાર સામ પિત્રોડાએ સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે, હું મારા નિવેદન પર અડગ છું. દેશના નાગરિક તરીકે મને સવાલ પૂછવાનો...

પુલવામા હુમલા મામલે આ નેતા એવું બોલ્યા કે CM યોગી બરાબરનાં ભડક્યા

GSTV Web News Desk
સમાજવાદી પાર્ટીનાં નેતા રામ ગોપાલ યાદવે વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. કાશ્મીરનાં પુલવામામાં થયેલા આતંકી હુમલા બાબતે રામ ગોપાલ યાદવે કડવા વેણ બોલતા વિવાદનાં વમળમાં ફસાયા...

એર સ્ટ્રાઈકનાં ઘાવ હજુ પાકને ઉંઘવા નથી દેતા, એવા ફફડે છે કે સીમા પર f-16 તૈનાત કરી દીધા

Yugal Shrivastava
ભારતીય હવાઈ દળે સરકારને શક્ય તેટલી જલ્દી ફાઇટર એરક્રાફ્ટ માટે દારૂગોળાઓ ખરીદવા માટે કહ્યું છે. કારણ કે પાકિસ્તાને ભારતીય સરહદ નજીકના તેના બધા એફ -6...

પાકિસ્તાને ફરીવાર સીઝ ફાયરનું ઉલ્લંધન કર્યુ, ભારતે આપ્યો તાબડતોડ જવાબ

Yugal Shrivastava
જમ્મુ કાશ્મીરના રાજોરીમાં આવેલા સુંદરબનીમાં પાકિસ્તાને ફરીવાર સીઝ ફાયરનું ઉલ્લંધન કર્યુ છે. પાકિસ્તાને વહેલી સવારે ગોળીબાર શરૂ કર્યો હતો. જેથી ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ...

લ્યો સાંભળો, ખૂદ ચીન કહે છે કે અમે ભારતની ચિંતા અને મુશ્કેલી સારી રીતે સમજીએ છીએ

Yugal Shrivastava
પુલવામા હુમલાના ગુનેગાર આતંકવાદી મસૂદ અઝહરને વેશ્વિક આતંકી જાહેર કરવાની ભારતની ઝુંબેશની અસર દેખાવા લાગી છે. ચોતરફ દબાણ વચ્ચે ચીન હવે આ મુદ્દા પર નરમ...

પુલવામાંની અસર બૉર્ડનાં પેપર સુધી, લખ્યું કે મને પાસ કરી દો પાકિસ્તાન સામે બદલો લેવા જવું છે

Yugal Shrivastava
ઉત્તર પ્રદેશમાં 10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને પેપર ચકાસવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમ જેમ પરીક્ષાકારોની તપાસ થઈ...

ઘણી ખમ્મા ગુજરાતી લાલા, શહીદોનાં પરિવારને સહાય માટે મોકલ્યાં 1 કરોડ રૂપિયા

Yugal Shrivastava
દેશની રક્ષા કાજે શહીદ થનારા દેશના વીર જવાનોના બલિદાનને સાર્થક કરવા અને તેઓના પરિવારને આર્થિક હૂફ પુરી પાડવા ગુજરાતીઓ હંમેશા અગ્રેસર રહે છે. ત્યારે ભાગનગર...

જો સુધરી જાય તો પાકને નાપાક ન કહેવાય, છેલ્લાં ત્રણ દિવસમાં ત્રણ નિર્દોષની હત્યા કરી નાખી

Yugal Shrivastava
કાશ્મીરમાં પરિસ્થિતિ વધુને વધુ કથળી રહી છે, પુલવામા હુમલા બાદ ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી હતી. જોકે તેની કોઇ જ અસર પાકિસ્તાની આતંકીઓ પર નથી...

ભારતે સોય ઝાટકીને કહ્યું, પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ ગંભીર છે તો દાઉદ-સલાહુદ્દીને સોંપે

Yugal Shrivastava
પાકિસ્તાન તરફથી સતત વાટાઘાટાના પ્રસ્તાવ પર ભારતે ફરી એક વખત સોય ઝાટકીને કહ્યું છે કે જો તમારે ત્રાસવાદ વિરુદ્ધ પગલા લેવા નથી તો વાતચીત કરવી...

પુલવામાના શહીદોને BCCIની સલામ, પીડિત પરીવારોને 20 કરોડની મદદ

Yugal Shrivastava
બીસીસીઆઈએ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થનારા પરીવારોની મદદ માટે આર્મી વેલ્ફેર ફંડમાં 20 કરોડ રૂપિયાનું દાન આપવાનો નિર્ણય કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 40...

આતંકીઓને જવાબ આપવા સેના પાસે પ્લાન તૈયાર, દરેક માહિતી જાહેર ન કરી શકાય

Arohi
પુલવામા આતંકવાદી હુમલા બાદ આર્મી ચીફ જનરલ બિપીન રાવતે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, સેના કોઈપણ પ્રકારના ઓપરેશન સાથે જોડાયેલી માહિતીને જાહેર ન...

નાપાક પાકને જાણે નાક ન હોય એમ ભોઠું પડ્યું, પૂર્વ PMનાં દિકરાએ કહ્યું કે આતંકવાદી ખૂલેઆમ આટાફેરા કરે છે

Yugal Shrivastava
પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પી.પી.પી.)નાં અધ્યક્ષ અને પાકિસ્તાન નેશનલ એસેંબ્લીના સદસ્ય બિલાવલ ભૂટ્ટો જરદારીએ કહ્યું છે કે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન ખુલેઆમ કામ કરે જ છે. બિલાવલ...

ચીનને હજુ નાપાક પાક પ્રત્યે લાગણી છે, ભારત પાસે માંગ્યાં ફરીથી પૂરાવા

Yugal Shrivastava
એક તરફ આજે જૈશ-એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર વૈશ્વિક આતંકીનુ ટેગ લાગે અને તેના પર પ્રતિબંધ જાહેર થાય તે માટે ભારત પ્રયાસ કરી રહ્યુ...

21 દિવસમાં 18 આતંકીને ઉપર પહોંચાડી દીધા, જૈશ-એ-મોહમ્મદનાં કમાન્ડર મુદસિરને પણ ફૂકી માર્યો

Yugal Shrivastava
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સેનાની કામગીરી ચાલુ જ છે. રવિવારે પુલવામા જીલ્લામાં આતંકવાદીઓ અને સલામતી દળો વચ્ચે તીવ્ર એન્કાઉન્ટર થયું હતું જેમાં ત્રણ આતંકવાદીઓને...
GSTV