GSTV

Tag : pulwama attack

વેલેન્ટાઇનની ઉજવણીમાં ઝાંખપ,યુવાનોએ કહ્યું-ગુલાબ આપતા પહેલા પુલવામાના શહીદો માટે એક દીવો પ્રગટાવીશું

Damini Patel
વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે ૧૪મી ફેબ્રુઆરી એટલે પ્રેમનો દિવસ, પણ ભારતમાં વર્ષ ૨૦૧૯માં પુલવામા એટેક બાદ આ દિવસ બ્લેક ડે તરીકે મનાવાય છે. બીજી રીતે ભારતીય...

કાશ્મીરમાં એલર્ટ/ પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ સહિત જૈશના બે આતંકી ઠાર, વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત

Damini Patel
જમ્મુ-કાશ્મીરના ડાચીગામ નજીક મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં રહેલો આતંકવાદી ઈસ્માઈલ અલ્વી એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. ૨૦૧૯માં પુલવામામાં સીઆરપીએફના જવાનો પર જે હુમલો થયો હતો, એનું ષડયંત્ર...

પુલવામા હુમલાની બીજી વરસી પર મોટું આતંકી કાવતરું નિષ્ફળ, જમ્મુમાં ખતરનાક સાત કિલો વિસ્ફોટક મળી આવ્યો

Pravin Makwana
સુરક્ષા દળોએ રવિવારના રોજ જમ્મુના બસ સ્ટેન્ડ પાસેથી વિપુલ પ્રમાણમાં વિસ્ફોટકો જપ્ત કર્યા છે. જમ્મુ બસ સ્ટેન્ડ પાસેથી 7 કિલો વિસ્ફોટક મળી આવ્યો છે. Jammu...

શહીદ જવાનોને સો-સો સલામ : પુલવામા એટેકને આજે 2 વર્ષ પૂર્ણ, આજના જ દિવસે ‘જૈશ’ એ ખેલ્યો હતો ‘નાપાક’ ખૂની ખેલ

Pravin Makwana
સૌ કોઇ ભારતીયજનોને કદાચ 14 મી ફેબ્રુઆરીનો વેલન્ટાઇન ડેનો દિવસ યાદ હશે. પરંતુ શું તમને એ યાદ છે કે, આજનો દિવસ ખરેખર આપણા ભારતીયો માટે...

પુલવામા હુમલાનાં માસ્ટરમાઇન્ડ મસુદ અઝહર સામે જાહેર થયું ધરપકડનું વોરન્ટ, પાકિસ્તાની આતંકવાદીઓનો વડો ભરાયો

Ankita Trada
એક મહત્વપુર્ણ ઘટનાક્રમમાં પાકિસ્તાની આતંક નિરોધી કોર્ટે ટેરર ફંડિગનાં ઓરોપો હેઠળ પ્રતિબંધિત જૈશ એ મોહમ્મદનાં પ્રમુખ મસુદ અઝહર વિરૂધ્ધ વોરન્ટ જારી કર્યું છે. ગુજરાનવાલા આતંક...

NIAની ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો, જૈશ ચીફ આતંકી મસૂદ અઝર પુલવામા 2.0ની ફિરાકમાં હતો

pratikshah
દક્ષિણ કાશ્મીરમાં ગયા વર્ષે14મી ફેબુ્રઆરીએ  સીઆરપીએફના 40 જવાનો પર થયેલા આત્મઘાતી હુમલાના કેસમાં NIAએ મંગળવારે આત્મઘાતી હુમલાનું કાવતરૂં ઘડવા બદલ જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર સહિત...

પુલવામા જેવા ઘાતક હુમલાની ફિરાકમાં હતાં આતંકીઓ: 400 જવાનોને નિશાન બનાવવાના કાવતરાનો પર્દાફાશ

Bansari Gohel
સુરક્ષાદળોની ૨૦ ગાડીને ઉડાવી દેવાના આતંકવાદીઓના કાવતરા પરથી પર્દાફાશ થયો હતો. સુરક્ષાદળોના ૪૦૦ જવાનોને નિશાન બનાવીને આ હુમલો થવાનો હતો. હિઝબુલ મુઝાહિદ્દીન અને જેશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ...

પુલવામાં જેવો લોહિયાણ જંગ ખેલવાનું કાવતરુ, નાળાઓમાં છૂપાઈ બેઠા છે આતંકીઓ

Pravin Makwana
પાકિસ્તાનમાં છૂપાઈને બેઠેલા આતંકીઓ જમ્મુ કાશ્મીરમાં ફરી એક વાર મોટો લોહિયાળ જંગનું કાવતરુ ઘડવાની ફિરાકમાં છે. ઈન્ટરનેશનલ બોર્ડર પર ભારત અને પાકિસ્તાનની વચ્ચેથી પસાર થતાં...

પુલવામાં હુમલામાં NIAને મળી સફળતા, આત્મધાતી હુમલામાં આતંકીના સાગરિતની ધરપકડ

Pravin Makwana
જમ્મુ અને કાશ્મીરમાં થયેલા પુલવામાં હુમલામાં NIAને મોટી સફળતા મળી છે. તપાસ એજન્સીએ શુક્રવારના રોજ આ મામલે ધરપકડ કરી છે. NIAએ આતંકી અને જૈશ-એ-મોહમ્મદના ઓવર...

પુલવામા બાદ જૈશનાં આતંકીઓ બનાવવા માંગતા હતા દિલ્હીને ટાર્ગેટ,NIA ચાર્જશીટમાં કરાયો દાવો

Mansi Patel
પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ પુલવામાં હુમલા પછી પણ ચૂપ ન હતા. જમ્મુ કાશ્મીરમાં આતંકી પ્રવૃતિને અંજામ આપ્યાં બાદ દિલ્હીમાં હુમલો કરવાના ષડયંત્ર રચી...

‘ભારતમાં જ રચાયું હતું પુલવામા હુમલાનું કાવતરું, જૈશના કારણે પાકિસ્તાન પર લાગ્યો આરોપ’

GSTV Web News Desk
પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનનું કહેવું છે કે, પુલવામા આતંકવાદી હુમલાનું કાવતરું ભારતમાં જ રચવામાં આવ્યું હતું. તેમાં પાકિસ્તાનનું નામ માત્ર એ કારણે સંડોવાયું છે કે,...

પુલવામા હુમલાનો માસ્ટર માઈન્ડ મસૂદ અઝહર બોમ્બ બ્લાસ્ટમાં ઘાયલ

Bansari Gohel
પાકિસ્તાનના રાવલપિંડી સ્થિત મિલીટ્રી હોસ્પિટલમાં થયેલા બ્લાસ્ટમાં આતંકી મસુદ અઝહર ઘાયલ થયો હોવાના અહેવાલ છે. જૈશ-એ મોહમ્મદના સુપ્રીમો મસુદ અઝહરની રાવલપિડીંની મિલિટ્રી હોસ્પિટલમાં સામેલ છે...

અમિતાભ બચ્ચનની દરિયાદિલી, પુલવામામાં શહીદ થયેલા 49 જવાનોના પરિવારોને કરી આર્થિક મદદ

Bansari Gohel
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ બિહારના 2100 ખેડૂતોનું દેવુ ચુકવ્યું હતું. ત્યારથી તે અંગે ચર્ચા થઇ રહી હતી કે અમિતાભ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને...

મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પુલવામા હુમલાના શહીદ જવાનના પરિવારને પણ આમંત્રણ

Arohi
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પુલવામા હુમલાના શહીદ થયેલા સીઆરપીએફના જવાનના પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. શહીદના પરિવારના સભ્યો આ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત...

પીએમ મોદી એવુ માને છે કે, 40 જવાનોના શહાદની રાખથી રાજતિલક કરી લેશે : અજીજ કુરેશી

Mayur
કોંગ્રેસના નેતા અને ઉત્તરાખંડના પૂર્વ રાજ્યપાલ અજીજ કુરેશીએ પુલવામા હુમલાને પીએમ મોદીનું ષડ્યંત્ર ગણાવ્યુ. મોદીએ પુલવામામાં આ પ્રકારનો આતંકવાદી હુમલો કરાવી ચૂંટણીમાં વધુ એક તક...

પુલવામામાં ગાડી ન પકડી, મોદી સરકારે જ CRPFના જવાનોને મરાવ્યાઃ ફારૂક અબ્દુલ્લા

Arohi
જમ્મુ- કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા, તેમના પુત્ર ઉમર અબ્દુલ્લાએ વડાપ્રધાન મોદી, ભાજપ અને આરએસએસ પર ફરી હુમલો કર્યો છે. ફારૂક...

પુલવામામાં ફરીથી CRPF પર ગ્રેનેડ હુમલો : જવાન ઘાયલ, બારામુલ્લામાં સ્થાનિકની હત્યા

Yugal Shrivastava
જમ્મુ-શ્રીનગર હાઇવે પર સીઆરપીએફના કાફવા પાસે સિલિન્ડર વિસ્ફોટ થયો હતો, જે ઘટના બાદ પણ રાજ્યમાં નાની મોટી આતંકી ઘટનાઓ સામે આવી હતી. જે પુલવામામાં સીઆરપીએફના...

Video: ફારૂખ અબ્દુલ્લાનું પીએમ મોદી પર નિશાન, પુલવામામાં 40 સીઆરપીએફ શહીદ પર મને શંકા

Arohi
જમ્મુ કાશ્મીરમાં એનસી નેતા અને પૂર્વી સીએમ ફારૂખ અબ્દુલ્લાએ ફરીવાર પુલવામા હુમલા અંગે સવાલ કર્યા. તેમણે એક જનસભાને સંબોધતા કહ્યુ કે, છત્તિસગઢમાં અનેક જવાન શહીદ...

ભારતીય પાયલટ અભિનંદન માટે PM મોદી એવું તો શું બોલ્યા કે ટ્વિટર પર થઈ ગઈ બબાલ

Yugal Shrivastava
2019ની લોકસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો ચૂંટણીના મેદાનમાં કૂદી પડ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મેરઠથી ચૂંટણી સભાની શરૂઆત કરી ચૂક્યા છે. મેરઠમાં...

જમ્મુ –કાશ્મીરના અંનતનાગમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણ , દર થોડી વારે થઈ રહ્યું છે ફાયરીંગ

Yugal Shrivastava
જમ્મુ –કાશ્મીરમાં તમામ આંતકીઓના સફાયાનું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં શુક્રવારની મધ્યરાત્રિથી અંનતાગના કોકરનામા વિસ્તારમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. સમગ્ર વિસ્તારને...

પાક. PMને લાગી રહ્યો છે ભારતથી ડર, રદ્દ કરી મીટિંગ, કહ્યું ભારત હજી કરી શકે છે એર સ્ટ્રાઈક

Yugal Shrivastava
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાનખાને કહ્યું’ “ભારતમાં લોકસભા ચૂંટણી થવા સુધી ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધ તણાવપૂર્ણ રહેશે અને તેમને પાડોશી દેશથી હજુ એક દુઃસાહસની શંકા છે.” પુલવામામાં પાકિસ્તાન...

પુલવામા હુમલા બાદ કોંગ્રેસ પાકિસ્તાન સાથે ઉભેલી જણાઈ, પિત્રોડાના ઉલ્લેખમાં રાહુલ પર સ્મૃતિનું નિશાન

Arohi
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ ઉત્તરપ્રદેશના ભદ્દોહીમાં ભાજપની સભાને સંબોધતા વિપક્ષ અને કોંગ્રેસને નિશાને લીધી. સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ ઉપર સેનાનું મનોબળ તોડવાનો આરોપ લગાવ્યો અને કહ્યું...

પુલવામા હુમલા પર આ નેતાનું વિવાદિત નિવેદન, “વોટ માટે જવાનોને મારી નાખવામાં આવ્યા”

Mayur
પુલવામા હુમલાને રાજકીય સ્વરૂપ આપી મત મેળવવા માટે રાજકારણીઓ કંઈ બાકી નથી રાખી રહ્યા. આ પહેલા પણ પ્રવર્તમાન સરકાર અને વિપક્ષ વચ્ચે પુલવામા હુમલાને લઈને...

પુલવામા હુમલા બાદ આજે ભારત અને પાકિસ્તાન પહેલી વખત વાતચીત કરશે

Mayur
14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલાના બરાબર એક મહિના બાદ સરહદે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે આજે ભારત અને પાકિસ્તાન પહેલી વખત વાતચીત કરશે. કરતારપુર કોરિડોર ખોલવા માટે...

એરસ્ટ્રાઇકમાં 200 આતંકીઓ મર્યા, આવી રીતે હટાવી લાશો! Viral Videoમાં કરાયો દાવો

Bansari Gohel
પુલવામા હમલા બાદ ભારતીય વાયુસેનાએ પીઓકેમાં કરેલી એર સ્ટ્રાઈકના વિપક્ષ પૂરાવાઓ માંગી રહ્યુ છે.ત્યાં સ્થાનિક ઉર્દુ અખબારોના મતે એર સ્ટ્રાઈક બાદ 200 આતંકીઓના મૃતદેહ ખસેડવામાં...

ભારતીય ક્રિકેટરોએ મેચ ફીના ૧ કરોડ રૂપિયા ડિફેન્સ ફંડમાં ડોનેટ કર્યા

Mayur
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦થી વધુ જવાનો શહીદ થયા બાદ દેશભરમાંથી શહીદ જવાનોના પરીવારજનોની મદદ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. હવે ટીમ ઈન્ડિયા પણ...

આખરે ધોનીએ જ શા માટે સાથી ખેલાડીઓને આપી આર્મી કેપ, એક નહી ત્રણ છે કારણ

Bansari Gohel
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાનારી મેચમાં ભારતીય ટીમ આર્મીની કેપ પહેરીને મેદાનમાં ઉતરી. મેચ પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને આર્મીની કેપ આપી હતી....

આતિફ અસ્લમના બદલે સલમાન ખાન ગાશે ગીત,પાક કલાકારો પર પ્રતિબંધ બાદ લીધો આ નિર્ણય

Bansari Gohel
ગત બે અઠવાડિયાઓથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતી છે. પુલવામા હુમલા બાદ પાકિસ્તાની કલાકારોને ભારતમાં સંપૂર્ણ રીતે બૅન કરી દેવામાં આવ્યાં છે. તેવામાં સલમાન...

Video: સાથીને અંતિમ વિદાય ના આપી શક્યો, શહીદના શબને જોઇ ચોધાર આંસુએ રડી પડ્યો જવાન

Bansari Gohel
1 માર્ચ 2019ના રોજ 52 કલાક સુધી પાકિસ્તાનની કેદમાં રહ્યાં બાદ આપણા વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત ફર્યા. દેશમાં એક તરફ ખુશીઓનો માહોલ હતો ત્યાં...

જો ભાજપ બીજી વખત સતામાં નહીં આવે તો પાકિસ્તાન સંસદ પર હમલો કરી દેશે અને પ્રધાનમંત્રી કંઈ નહીં કરી શકે

Yugal Shrivastava
આસામના વરિષ્ઠ પ્રધાન હિમંત બિસ્વા શર્માએ રવિવારે કહ્યું હતું કે જો ભાજપ સત્તા પર ન આવી તો પાકિસ્તાનની સેના અથવા આતંકવાદીઓ ભારતીય સંસદ અને આસામ...
GSTV