કેન્દ્રીય કર્મચારીઓને ખુશ કર્યા બાદ હવે PSU એટલે કે જાહેર ક્ષેત્રના એકમોમાં કામ કરતા કર્મચારીઓને ખુશ કરવાનો વારો છે. કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની બેંકોના 8...
ગ્રીન અને ક્લિન એનર્જી તરીકે ઓળખાતા હાઇડ્રોજન ગેસના ઉત્પાદનનો સૌપ્રથમ પ્લાન્ટ વડોદરા ખાતે આઇઓસીએલ-ગુજરાત રિફાઇનરીમા શરૃ થશે. આ ઉપરાંત અન્ય ૬ પ્રોજેક્ટો મળીને આઇઓસીએલ રૃ.૨૪૦૦૦...
મોદી સરકાર ખાનગીકરણ અને ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. વર્તમાન નાણાકીય વર્ષ માટેના ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક રૂપિયા 1.75 લાખ કરોડ રાખવામાં આવ્યો છે. સીએનબીસીના...
બેંકનું ખાનગીકરણ: સરકાર પ્રથમ તબક્કામાં ઓછામાં ઓછી બે જાહેર ક્ષેત્રની બેંકો (પીએસબી) નું ખાનગીકરણ કરી શકે છે. સરકારના બે સૂત્રોએ જણાવ્યું હતું કે, આવતા અઠવાડિયે...
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આગામી એકાદ વર્ષમાં SBI સહિત છ મોટી બેંકોની ભાગીદારી 51 ટકા પર લાવવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું હતું. રિઝર્વ બેંકે કેન્દ્રને...
કેન્દ્ર સરકારે વધુ પાંચ કંપનીઓમ હિસ્સેદારી વેચવા માટે તૈયારી આદરી લીધી છે. વિનિવેશ વિભાગે એસેટ વેલ્યુઅર અને એડવાઈઝર નિયુક્ત કરવા માટે અરજીઓ મંગાવી છે. આ...
નાણા મંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીએ ખાનગીકરણને સરકારની પ્રાથમિકતા જણાવતા કહ્યુ કે, જે પણ વેચાઈ શકે તેમ છે તેને વેચી દેવામાં આવશે. તેના સિવાય સરકાર સિલેક્ટેડ...