EPFO Bank Acoount Details Update : જો તમે પ્રોવિડેંટ ફંડ (PF) ખાતાધારક હોવ તો તમને એક યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આપવામાં આવ્યો હશે. UAN ખાતાધારકને...
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO) પોતાના મેમ્બર્સ માટે ઓનલાઇન માધ્યમથી પ્રોફાઈલમાં મોટા ફેરફાર કરવાની મંજૂરી નહિ આપે. પ્રોફાઈલમાં ઓનલાઇન કરેકશનના કારણે રેકોર્ડમાં મિસમેચની ગુંજાઈશ થશે. એનાથી...
ડિસેમ્બર 2020માં કેન્દ્ર સરકારના નાણાકીય વર્ષ 2019-20 માટે ઈપીએફ પર વ્યાજ કર્મચારી ભવિષ્ય નિધિના સદસ્યોના ખાતામાં મોકલવાની ઘોષણા કરી છે. સરકારે 2019-20 માટે EPF પર...
કોરોના કાળમાં લોકોને જરૂરત પડવા પર રિટાયરફંડનો ઉપયોગ કર્યો અને 73000 કરોડ રૂપિયા EPFO (Employees Provident Fund Organization)માંથી કાઢ્યા. 1 એપ્રિલ 2020થી 31 ડિસેમ્બર 2020...
નવા વર્ષના પહેલા દિવસે કરોડો ખાતાધારકો પોતાના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા ચલાવવામાં આવી રહેલા ખાતાને જરૂરથી ચેક કરી લો. આવુ એટલા માટે કારણ...
જો તમે કોઈ સંસ્થામાં કાર્યરત છો તો તમે પ્રોવિડન્ટ ફંડ વિશે જાણતા જ હશો. તેની સાથે જોડાયેલી વસ્તુઓને સરળ બનાવવા માટે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન...
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના 6 કરોડથી વધુ સભ્યોને નાણાકીય વર્ષ 2019-20ના વ્યાજને બે હપ્તામાં આપવાનો નિર્ણય લીધો હતો અને તેનો પહેલો હપ્તો દિવાળી સુધી...
કોરોના વાયરસ મહામારી બાદ કેન્દ્ર સરકારે કર્મચારીઓને કર્મચારી ભવિષ્ય નિધિ (EPF-Employee Provident Fund)માંથી એડવાન્સ રકમ ઉપાડવાની પરવાનગી આપી હતી. જો કે સરકારે આ છૂટ નિશ્વિત...
કોરોના વાયરસની મહામારીને કારણે દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું. જેને લીધે સામાન્ય નાગરિકની આર્થિક સ્થિતિ પણ કફોડી થઇ ગઈ. જોકે, આ કપરી સમસ્યામાં EPFO દેશના નાગરિકો...
દર મહિને પગારમાંથી માસિક પ્રોવિડન્ટ ફંડ (PF)કાપવામાં આવે છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા એસએમએસ દ્વારા માહિતી અપાય છે. ફોન પર પીએફ બેલેન્સની માહિતી આપવામાં...
કોરોના વાયરસ અને આર્થિક તંગીના કારણે મોટાભાગની કંપનીઓએ કાં તો તેમના કર્મચારીઓને કાઢી મુક્યા છે અથવા તો તેમનો પગાર ઘટાડ્યો છે. દરેકના નાણાં ખોવાઈ રહ્યા...
Corona વાયરસની મહામારી અને સંપૂર્ણ દેશના લૉકડાઉને સામાન્ય જનતા માટે મોટી સમસ્યા ઉભી કરી છે. ઘણાં લોકોના કામ-ધંધા બંધ થઇ ગયાં છે. અર્થવ્યવસ્થાને મોટો ઝટકો...