શિવસેનાએ મેટ્રો રેલમાં જતા જંગલને રક્ષિત જાહેર કરી મેટ્રો પરિયોજના જ કરી દીધી રદ, આપેલું ચૂંટણી વચન નિભાવ્યું
મહારાષ્ટ્ર સરકારે ગોરેગાંવમાં 600 એકર જમીનને અનામત વન તરીકે જાહેર કરી છે. શિવસેનાના મહારાષ્ટ્રના પર્યાવરણ અને પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ ટ્વિટ કરીને કહ્યું છે કે...