રાજ્યમા મગફળી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર છે કે 1 ઓક્ટોબરથી સરકાર દ્વારા મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરાશે. કેબિનેટની બેઠક બાદ પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ...
ગુજરાતમાં મોટા ઉપાડે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત તો કરી દેવાઇ છે. પરંતુ એકે એક માર્કેટ યાર્ડમાં ખરીદીમાં ધાંધિયા થતાં હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી છે....
જીએસટીવીએ સૌપ્રથમ મગફળીમાં માટી ભેળવવાનું કૌભાંડ ઉજાગર કર્યું અને હવે ગુજકોટ દ્વારા આચરવામાં આવતા કથિત ભ્રષ્ટાચારને પણ સૌપ્રથમ જીએસટીવીએ જ ઉજાગર કર્યો. જીએસટીવીએ ગુજકોટના ભ્રષ્ટાચાર...
ગુજરાતમાં મગફળી કૌભાંડમાં હાથ કાળા કરી ચૂકેલ ગુજકોટનું વધુ એક કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઇ છે. વેપારીઓને મગફળીની તોલમાપ કરવાની મજૂરીમાં ગુજકોટે મોટાપાયે ભ્રષ્ટાચાર...
આવતા મહિનાથી શરૂ થનારી નવી સીઝન પહેલા કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ખેડૂતો પાસેથી કપાસ ખરીદવાની તૈયારી કરી છે. પાછલા સપ્તાહે કેન્દ્ર સરકાર પાસેથી કંપનીઓને ૨૦...