કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે રેલવેનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં. ભારતીય રેલવેના ખાનગીકરણની તમામ વાતો કાલ્પનિક છે તેમ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે એેક...
ભારત સરકાર એક તરફ ખાનગીકરણ લાવી પોતાની વ્યાપાર અને ઉદ્યોગમાં ભૂમિકા ઘટાડવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે. આ અનુસાર, જીવન વીમા નિગમમાં પબ્લિક ઇસ્યુ, સરકારી...
પોતાના સંસદીય ક્ષેત્રના બે દિવસીય પ્રવાસ પર પહોંચેલા ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ પોતાની જ સરકાર પર આકરા ચાબખા માર્યા. વરૂણે કહ્યું કે ખાનગીકરણના નામે કરોડો...
યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (યુએફબીયુ) દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદીમાં તેના કન્વિનર બી. રામબાબુએ જણાવ્યું હતું કે, બેન્કિંગ કાયદા (સુધારા) ખરડા 2021નો વિરોધ...
કેન્દ્ર સરકારે સરકારી બેંકોના ખાનગીકરણની તૈયારી કરી છે. ત્યારે ઈન્ડિયન ઓવરસીસ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ખાનગીકરણની રણનીતિ ઘડવામાં આવી રહી છે. જોકે, સરકાર...
સરકારના ટીકાકાર રહેલા રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું છે કે સરકાર વ્યૂહાત્મક અસ્કયામતોનું ખાનગીકરણ કરવાના બદલે સંચાલન સુધારે તે જરુરી છે. સમગ્ર વિશ્વને...
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજના (NMP) ની ઘોષણાને “યુવાનોના ભવિષ્ય” પર હુમલો ગણાવતા, મંગળવારે સરકારને નિશાન બનાવી આકરા પ્રહાર કર્યા અને આરોપ...
મોદી સરકાર પોતાના વિનિવેશ કાર્યક્રમને સતત આગળ વધારી રહી છે. ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII)ની વાર્ષિક બેઠકમાં પોતાના સંબોધન દરમિયાન નાણાં મંત્રી નિર્મલા સીતારામણે સરકારી કંપનીઓના...
સરકારી બેંકો સહિત જાહેર ક્ષેત્રની કંપનીઓના ખાનગીકરણની દિશામાં પગલા વધાર્યા પછી હવે કેન્દ્રની મોદી સરકાર સાધારણ વીમા કંપનીઓના ખાનગીકરણની યોજના બનાવી રહી છે. તેના માટે...
મોદી સરકાર તેના વિનિવેશ લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. મળતી માહિતી મુજબ સરકાર વધુ 10 જાહેર ક્ષેત્રની કંપનીઓ/સરકારી કંપનીઓ (PSUs)માં વિનિવેશ...
બજેટમાં કેન્દ્ર સરકારે બેંકોના ખાનગીકરણને લઈને જાહેરાત કરી હતી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પોતાના બજેટ ભાષણમાં જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. સરકારની...
બેંકનું ખાનગીકરણ: સરકાર પ્રથમ તબક્કામાં ઓછામાં ઓછી બે જાહેર ક્ષેત્રની બેંકો (પીએસબી) નું ખાનગીકરણ કરી શકે છે. સરકારના બે સૂત્રોએ જણાવ્યું હતું કે, આવતા અઠવાડિયે...
સરકાર દ્વારા દેશમાં કેટલીક બેંકોના ખાનગીકરણ તેમજ કેટલીક બેંકો બંધ કરી દેતા બેંક કર્મચારીઓ છેલ્લાં લાંબા સમયથી સરકારની સામે વિરોધ કરી રહ્યા છે. આગામી સમયમાં...
કેન્દ્રની મોદી સરકાર જલ્દી જ વધુ 4 બેન્કનું પ્રાઈવેટાઈજેશન કરી શકે છે. તેમાં બેન્ક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેન્ક અને કેટલીબ બીજી બેન્કને પણ શોર્ટલિસ્ટ કરવામાં...
ખાનગીકરણ અંગેની આરટીઆઈના જવાબમાં, એવું બહાર આવ્યું છે કે સરકાર કુલ 26 કંપનીઓના ખાનગીકરણની તૈયારીમાં છે. આ કંપનીઓ પવન હંસ લિમિટેડથી લઈને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ...
અમદાવાદ મ્યુનિસિલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસની મોટાભાગની બસોનું સંચાલન ખાનગી કંપનીઓ કરી રહી છે. પરંતુ બસોનો કોન્ટ્રાક્ટ એવા લોકો પાસે છે કે જેઓ મહાનગરપાલિકાની...
તાજેતરમાં રેલ્વે દ્વારા ખાનગી ટ્રેનો દોડાવવાની યોજના પછી કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે કહેવું પડ્યું છે કે, રેલ્વેનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં. કેટલાક માર્ગો પર...
એલઆઇસીમાંથી સરકારે કેટલોક હિસ્સો વેચવાના લીધેલા નિર્ણયનો હવે વિરોધ શરૂ થઇ ચૂક્યો છે. એલઆઇસીનો આઇપીઓ બહાર પાડવાના સરકારના નિર્ણયના વિરોધમાં કર્મચારીઓએ એક કલાકનુ વિરોધ પ્રદર્શન...
તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં એલઆઈસીનો હિસ્સો વેચવાના નિર્ણય બાદ કર્મચારીઓમાં આક્રોશ ફેલાયો છે. LIC કર્મચારીઓએ અમદાવાદ ડિવિઝન ખાતે દેખાવો કર્યા હતા. LIC ના કર્મચારીઓએ ખાનગીકરણનો...
રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસ ખાનગીકરણનો વિરોધ કરી રહી છે. તો બીજી બાજુ ગુજરાત કોંગ્રેસમાં ઉલ્ટી ગંગા વેહતી જોવા મળી. ગુજરાત કોંગ્રેસના 2 ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદ...
વીએસ હોસ્પિટલ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરની એલ.જી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને આંખની નગરી હોસ્પિટલનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રોફેશનલ ખાનગી એજન્સીઓને...
ભારતની સરકારી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાના વિનિવેશ બાદ કર્મચારીઓની છંટણીના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. વિનિવેશ બાદ એર ઈન્ડિયાના કર્મચારીઓને નોકરી ગુમાવવાની નોબત...
દેશની પ્રથમ કોર્પોરેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ પાટાઓ પર દોડવા લાગી છે ત્યારે સરકારે વધુ થોડી ટ્રેન અને રેલવે સ્ટેશનને ખાનગી હાથોમાં સોંપવાની દિશામાં કવાયત હાથ...