બૉલીવુડની ક્વીન કંગના રનૌત પોતાના નિવેદનોને લઇને જ્યાં સોશિયલ મીડિયાના ચર્ચામંચ પર છવાઇ ગઇ છે, તો બીજીતરફ વિવાદ છતા પ્રશંસકોની સાથે-સાથે કંગનાના વખાણ કરનારા લોકોની...
પદ્માવતને કેન્દ્રીય ફિલ્મ અને પ્રમાણન બોર્ડ CBFCની પરવાનગી બાદ ફિલ્મ રીલીઝ થઈ હતી જોકે તેના કારણે સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોષી કરણી સેનાના નિશાન છે. ...
કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડના વડા તેમજ આગેવાન ગીતકાર પ્રસૂન જોશીએ કહ્યું હતું કે ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની મેગાબજેટ ફિલ્મ પદ્માવતમાં સેન્સર બોર્ડે ૩૦૦...
સંજય લીલા ભણસાલીની બહુચર્ચિત ફિલ્મ પદ્માવતીનો વિવાદ થોભવાનું નામ નથી લેતો, તેવામાં ફિલ્મની રિલિઝને લઇને પણ અનેક અટકળો કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ફિલ્મ સેન્સર...
વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ પદ્માવતિ માટે આજનો દિવસ ઘણો મહત્વનો રહ્યો. ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી અને સેંસર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશી સંસદની ઈન્ફોર્મેશન અને ટેકનોલોજી...
સંજય લીલા ભણસાળીએ પોતાની વિવાદોમાં સપડાયેલી ફિલ્મ પદ્માવતીને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનમાં પાસ થાય તે પહેલા જ ફિલ્મનું એક પ્રાઇવેટ સ્ક્રિનિંગ યોજ્યું. આ વાતની...
લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલા સેન્સર બોર્ડના અધ્યક્ષ પહેલાજ નિહલાનીને સેન્સર બોર્ડના અધ્યક્ષ પદેથી દૂર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ ગીતકાર -લેખક પ્રસૂન જોશીને અધ્યક્ષ બનાવવામાં...