GSTV

Tag : prakash javdekar

ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા મોદી સરકારનો મોટો નિર્ણય, આ વસ્તુનું હવે દેશમાં જ થશે ઉત્પાદન

Bansari Gohel
કેન્દ્રની મોદી સરકારે કેબિનેટમાં બેટરી સ્ટોરેજ માટે મોટો નિર્ણય લીધો છે. દેશમાં હવે બેટરી સ્ટોરેજનું ઉત્પાદન ચાલુ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલને...

પર્યાવરણ મંત્રીએ કહ્યું બલ્બને લઈને શું છે મોદી સરકારનો માસ્ટર પ્લાન, જાણો કેવી રીતે થશે સામાન્ય માણસને ફાયદો

Pritesh Mehta
કેન્દ્ર સરકારે આવનારા કેટલાક વર્ષોમાં તમામ સામાન્ય બલ્બને એલઈડી બલ્બ સાથે બદલવાની તેયારીમાં છે. કેન્દ્રની મોદી સરકાર આવ્યા બાદ આ દિશામાં ઘણું ઝડપથી કામ થઈ...

પ્રકાશ જાવડેકરે કહ્યું, ભારત લાલ કિલ્લા પર પોતાના ઝંડાનું અપમાન સહન નહીં કરે : કોંગ્રેસ પર લગાવ્યા આ આરોપ

Bansari Gohel
રાષ્ટ્રીય રાજધાની દિલહીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન થેયલી હિંસા અંગે હવે આરોપ પ્રત્યારોપનો દોર શરુ થયો છે. ભઆજપ નેતા પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અને ડાબેરી દળો પર...

પ્રકાશ જાવડેકરની જાહેરાત પર કિસાન કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા

GSTV Web News Desk
પ્રકાશ જાવડેકરની જાહેરાત પર કિસાન કોંગ્રેસના પાલ આંબલીયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે લૉનની મુદત પહેલથી જ 31 ઓગસ્ટ સુધી વધારવાની જાહેરાત કરાઇ છે. ગયા વર્ષનું...

‘આ બધી કોંગ્રેસની રાજનીતિ છે’ શ્રમિકોના રેલ ટિકિટના ખર્ચ પર પ્રકાશ જાવડેકરનો જવાબ

Bansari Gohel
શ્રમિકોને તેમના વતન પરત મોકલવાની રાજનિતી હવે ઘેરી બનતી જઇ રહી છે. કેટલાય રાજયોમાંથી પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે કચેરીઓના ધક્કા ખાઇ રહ્યા છે. ત્યારે...

દૂરદર્શન પર આવતીકાલે સવારે 9 વાગે પ્રસારિત થશે રામાયણ, કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય

Karan
90ના દાયકામાં ઈતિહાસ સર્જનારા સૌથી લોકપ્રિય ટીવી શો રામાયણ અને મહાભારત લોકડાઉનની વચ્ચે લોકોને મનોરંજન પીરસવા માટે ફરી એક વખત નાના પડદા પર જોવા મળશે....

પ્રકાશ જાવડેકરે ભારતનાં આ પ્રિય રાષ્ટ્રપતિની બાયોપિકનું પહેલો લુક કર્યો રિલીઝ

Mansi Patel
માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રવિવારે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ પર આધારિત બાયોપિક ફિલ્મનો પહેલો લુક રજૂ કર્યો હતો. જાવડેકરે જણાવ્યું હતું કે...

કેબિનેટ બેઠકમાં દમણને આ પ્રદેશની રાજધાની જાહેર કરાઈ, કેન્દ્રીય મંત્રીએ CAA ને લઈ કોંગ્રેસ પર કર્યો કટાક્ષ

Ankita Trada
કેન્દ્રીય કેબિનેટની બેઠક મંગળવારે મળી હતી, જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. કેન્દ્ર સરકારના નિર્ણયની જાણકારી આપતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કેન્દ્ર શાસિત...

પ્રદૂષણથી આયુષ્ય ઘટે છે એવો દાવો કોઈ ભારતીય અભ્યાસમાં થયો નથી : સીતારમણ બાદ વધુ એક નેતાનું વિચિત્ર નિવેદન

Mayur
કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે પ્રદૂષણથી ભારતીયોના આયુષ્ય ઘટે છે એવો એક પણ દાવો ભારતીય સ્ટડીમાં થયો નથી. એટલે એવો ખોટો...

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં CM પદ માટે ઘમાસાણ, શિવસેના બાદ હવે BJPએ આપ્યુ આ નિવેદન

Mansi Patel
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સીએમ પદ માટે ઘમાસાણ શરૂ થયુ છે.  શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદ માટે આપેલા નિવેદન બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે...

કાશ્મીર મુદ્દે રાહુલે આપેલા નિવેદન પર ભાજપનાં પ્રહાર, કોંગ્રેસે પોતાની હરકતોથી દેશને શરમમાં મૂક્યો

Mansi Patel
ભારતીય જનતા પાર્ટીએ કાશ્મીરના મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કર્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાહુલ ગાંધી...

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર પર સુરજેવાલાએ કર્યા પ્રહારો, કહી આ વાતો

Mansi Patel
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરના કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કરેલાં પ્રહારોનો જવાબ આપતાં કોંગ્રેસે પણ પલટવાર કર્યો છે. પ્રકાશ જાવડેકરની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસના...

પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાના મોત બાદ પ્રકાશ જાવડેકરે કહ્યું, દીદી હિંસા પર ઉતરી આવી છે

Mayur
પશ્વિમ બંગાળમાં ભાજપના કાર્યકરના મોત બાદ ભાજપે મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા. ત્યારે આ મામલે કેન્દ્રી પ્રધાન પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે,...

કોઈને ગાળો ભાંડવીએ કોંગ્રેસની સંસ્કૃતિ રહી છે : પ્રકાશ જાવડેકર

Mayur
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ કે, કોઈને ગાળો ભાંડવીએ કોંગ્રેસની સંસ્કૃતિ રહી છે. દેશ માટે ઈમાનદારીથી કામ કરતા પીએમ મોદીને...

મમતાજી જો TMCએ ભ્રષ્ટાચાર નથી કર્યો તો સીબીઆઈને તપાસ કરવા દે : પ્રકાશ જાવડેકર

Mayur
કોલકત્તામાં મમતા બેનર્જીના ધરણા બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, સીબીઆઈની કાર્યવાહીથી ટીએમસી કેમ ડરી રહી છે. ટીએમસીએ ભ્રષ્ટાચાર નથી કર્યો...

હિન્દી ભાષાને ધોરણ-8 સુધી ફરજિયાત બનાવવા મુદ્દે સરકારનો મોટો ખુલાસો

Arohi
હિન્દી ભાષાને ધોરણ-8 સુધી ફરજીયાત બનાવવા મુદ્દે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે. કેન્દ્રીય માનવ અને સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે હિન્દી ભાષા મુદ્દે વહેતા થયેલા...

પંજાબ-કર્ણાટકમાં ખેડૂતોનાં દેવાં નથી થયાં માફ, કોંગ્રેસ ફરી: ભાજપના કદાવર નેતાનો દાવો

Karan
ત્રણ રાજયોમાં કોંગ્રેસની સરકારો દ્વારા ખેડૂતોની લોનમાફીની જાહેરાતને લઈને કોંગ્રેસ પાર્ટીને શાબાસી મળી રહી છે. BJPએ કોંગ્રેસ પર ખેડૂતોની લોનમાફીથી ફરી જવાનો આરોપ લગાવતા કહ્યું...

રાહુલ ગાંધી દિશાવિહીન નેતા, આરોપથી કોઈ ભ્રષ્ટ થતુ નથી

Yugal Shrivastava
કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને દિશાવિહીન નેતા જાહેર કરીને સોમવારે કહ્યું કે કોંગ્રેસની પાસે કોઈ મુદ્દો નથી અને સત્તાથી અળગા...

ત્રણ દિવસના ઓડિસા પ્રવાસ પર પ્રકાશ જાવડેકરનો ખુલાસો

Mayur
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યુ કે, રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બીજેપી અને અન્ય પાર્ટીએ એનડીએને સમર્થન આપ્યુ છે. પરંતુ બીજેડી સાથે કોઈ...

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરનું નિવેદન, કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતિ રમી રહી છે

Mayur
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યુ કે, કોંગ્રેસ દેશમાં મુસ્લમાનોના તૃષ્ટીકરણની રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કહે છે કે, કોંગ્રેસ મુસ્લમાનોની પાર્ટી છે....

કર્ણાટકમાં ભાજપની સરકાર પડી ભાંગતા ક્યાંક આશ્વાસન ક્યાંક આકરા પ્રહાર

Mayur
કર્ણાટકમાં ભાજપની સરકાર પડી ભાંગતા આશ્વાસનની સાથે આકરા પ્રહાર સહન કરવાનો વારો આવ્યો છે. યેદિયુરપ્પાએ વિશ્વાસ મત દર્શાવતા સમયે સાફ શબ્દોમાં પોતાની હાર સ્વીકારી લીધી...

કર્ણાટકમાં ભાજપ બહુમતી તરફ, પ્લાન-B પણ રાખ્યો છે તૈયાર !

Mayur
કર્ણાટક ચૂંટણીમાં મોદી મેજીક બરકરાર રહ્યો છે. એક તરફ કોંગ્રેસે ફરી પોતાનો ગઢ ગુમાવવાનો વારો આવ્યો છે. તો જેડીએસ ફરી એક વખત કિંગમેકરની ભૂમિકામાં પરત...

કઠુઆ ગેંગરેપકાંડ મામલે ભાજપે કોંગ્રેસની કેન્ડલ યાત્રા પર ઉઠાવ્યા સવાલ

Yugal Shrivastava
ભાજપે ગેંગરેપ મામલે અડધી રાત્રે રાહુલ ગાંધી દ્વારા આયોજિત કરવામાં આવેલી કેન્ડલ યાત્રા પર નિશાન સાધ્યું છે. કઠુઆ ગેંગરેપ મામલે ભાજપે રાહુલ ગાંધીને સવાલ કર્યો...

આજે સીબીએસઈની પરીક્ષાની તારીખની જાહેરાત થવાની શક્યતા

Yugal Shrivastava
સીબીએસઈ આજે પરીક્ષાની તારીખની જાહેરાત કરી શકે છે. ધોરણ બારનું અર્થશાસ્ત્ર અને ધોરણ 10ના ગણિતનું પેપર લીક થતાં સીબીએસઈએ બન્ને વિષયોની પરીક્ષા ફરીવાર લેવાનો નિર્ણય...

PNB કૌભાંડ સરકારનું નથી, પરંતુ બેંકનું છે: પ્રકાશ જાવડેકર

Yugal Shrivastava
પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા કહ્યું છે કે આ કૌભાંડ 2011માં યુપીએ સરકાર દરમિયાન...

હવે કોંગ્રેસની જાહેરાતમાં પણ કેસરિયો રંગ જોવા મળી રહ્યો છે: પ્રકાશ જાવડેકર

Yugal Shrivastava
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ...

પ્રકાશ જાવડેકરેનો રાહુલ પર કટાક્ષ, મુદ્રા યોજના હેઠળ ગુજરાતે 26 લાખ રોજગારી આપી

Yugal Shrivastava
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે અમદાવાદમાં ચૂંટણી પ્રચાર કર્યો છે. જાવડેકરે ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ડોર-ટુ-ડોર જનસંપર્ક કર્યો અને ભાજપના કામકાજ અંગે લોકોને માહિતગાર કર્યા હતાં....

કોંગ્રેસે નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર અને કચ્છને આપવા અન્યાય કર્યો હતો: પ્રકાશ જાવડેકર

Yugal Shrivastava
ભાજપનું ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન અંતર્ગત કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે. રાજકોટમાં તેમણે ચૂંટણી પ્રચાર કરી પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસ અને...

કોલેજના અધ્યાપકોને દિવાળી ભેટ, મળશે સાતમા પગાર પંચનો લાભ

Yugal Shrivastava
કેન્દ્ર સરકારે કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો અને ત્યાં ભણાવતા અધ્યાપકોને દિવાળીની ભેટ આપી છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા. કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ પ્રધાન...

કેન્દ્રીય પ્રધાનની હાજરીમાં ભાજપની ગૌરવ યાત્રા અરવલ્લી પહોંચતા થયું એવું કે નિરાશા મળી

Yugal Shrivastava
અરવલ્લી જિલ્લામાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં ભાજપની ગૌરવ યાત્રા અરવલ્લીના ભૂડાસનથી પ્રવેશી હતી. બાયડના તેનપુરમાં પાટીદારો  દ્વારા ગૌરવ યાત્રાનો  વિરોધ કર્યો હતો. બાયડના તેનપુરમાં ગૌરવ...
GSTV