GSTV

Tag : Pradip Sinh Jadeja

રથયાત્રા/ આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ, જમાલપુર મંદિર પહોંચ્યા પ્રદીપસિંહ જાડેજા અને સીઆર પાટીલ

Bansari Gohel
ભગવાન જગન્નાથની નગરચર્યાને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ભલે ભક્તો વિના જ નાથની નગરચર્યા યોજાશે. પરંતુ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે....

ગૃહપ્રધાને દત્તક લીધેલા વાંચમાં ગોચરની જમીનના કારણે પરિસ્થિતિ બગડી શકે છે

Karan
અમદાવાદ ગ્રામ્ય દસક્રોઈમાં વાંચ ગામ ખાતે ગોચર અને ગમતળની જમીન પરના દબાણ દૂર કરવાનો મામલો આજે પેચીદો બન્યો હતો. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના દત્તક ગામમાં જ...

તબિયતમાં સુધાર બાદ પ્રદિપસિંહ જાડેજાને હોસ્પિટલમાંથી કરવામાં આવ્યા ડિસ્ચાર્જ

Arohi
રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની તાજેતરમાં જ શસ્ત્રક્રિયા કરવામા આવી હતી ગળાનું કેન્સર ડીટેક્ટ થયા બાદ તેમનું તાત્કાલીક ધોરણે ઓપરેશન કર્યા બાદ તેમની તબિયતમાં રિક્વરી જોવા...

ગુજરાતીઓના રૂ.713 કરોડ ડૂબ્યા: સરકારના આ મોટા નિર્ણયથી નાણાં મળશે પરત

Karan
છેતરપિંડી કરીને નાસી જનારા શખ્સો સામે હવે રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરવાનું મન બનાવ્યુ છે. જેમાં લોન લઇને નાણાં ન પરત કરનારા લોકોની મિલકત ટાંચમાં...

પાંડેસરા દુષ્કર્મકાંડ : મૃતક બાળાને ન્યાય અપાવવા ફાસ્ટટ્રેક કોર્ટ રચાશે – ગૃહમંત્રી

Karan
સુરતના પાંડેસરાની બાળકી ઉ૫ર દુષ્કર્મ અને હત્યાની ચકચારી ઘટનામાં આજે ખૂલાસો કરતા રાજ્યના ગૃહમંત્રી પ્રદિ૫સિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, ખૂબ જ સંવેદનશીલ એવા આ બનાવ...

સુરત દુષ્કર્મ અને હત્યાના કેસની તપાસમાં કોઇ કચાશ નહી રખાય : પ્રદિપસિંહ જાડેજા

Yugal Shrivastava
સુરતમાં 11 વરસની અજાણી બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસની તપાસમાં કોઇ કચાશ નહી રખાય તેમ ગૃહરાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે. તેમણે કહ્યું કે ટેકનિકલ...

ફિલ્મ પદ્માવત પર સુપ્રીમના ચૂકાદા વિશે જુઓ ગૃહરાજ્ય પ્રધાને શું કહ્યું

Yugal Shrivastava
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત પર ગુજરાત સહિતના રાજયો દ્વારા મુકાયલે પ્રતિબંધે સુપ્રીમકોર્ટે નકારી દીધો છે.જેના પર રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યુ...

બે દેશના વડાપ્રધાન ગુજરાત મુલાકાતે, ગૃહ રાજ્યપ્રધાને જાતે તપાસ કરી

Yugal Shrivastava
બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ ગુજરાતના મહેમાન બની રહ્યા છે. ત્યારે બંને મહાનુભાવો માટે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે....

મોદી અને નેતન્યાહુની આઇક્રિએટ સંસ્થાની મુલાકાતને પગલે સુરક્ષા સમીક્ષા કરાઇ

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ બાવળાની આઇક્રિએટ સંસ્થાની મુલાકાત લેવાના છે. ત્યારે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ બાવળાની આઇક્રિએટ સંસ્થાની મુલાકાત લઇ કાર્યક્રમની તૈયારીઓનું...

ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પુજા અર્ચના કરી ચાર્જ સંભાળ્યો

Yugal Shrivastava
રૂપાણી સરકારમાં ફરી વાર ગૃહ રાજય પ્રધાન બનેલા પ્રદીપસિંહ જાડેજાએ વિધિવત રીતે ચાર્જ સાંભળ્યો છે. તેમણે પોતાની ચેમ્બરમાં પૂજા અર્ચના કરી ગૃહ રાજ્યમંત્રી તરીકેનો ચાર્જ...

વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાં ઉમદેવારોની ટિકિટ ફાળવણીને લઇને ગડમથલ

Yugal Shrivastava
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ ઉમેદવારોની જ્ઞાતિ-જાતી, સમાજમાં પ્રભાવ જોઈ ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે. સાથે જ સંગઠનમાં વર્ષોથી કાર્યરત રહેલા કાર્યકરોને પણ તક આપી...

પ્રસિદ્ધ રાયપુર ભજીયા હાઉસમાં પહોંચ્યા ભાજપના આ દિગ્ગજ નેતાઓ, માણ્યો ભજીયાનો સ્વાદ!

Yugal Shrivastava
ચૂંટણી આવતા જ રાજકીય પક્ષો મતદારોના આંગણે જઈ મત માંગતા હોય છે. મોટા મોટા નેતાઓ પણ જનસંપર્ક વધારવા જનતાની વચ્ચે દેખાતા હોય છે. અમદાવાદમાં ગત...

PM મોદીનો ભરૂચ ભાડભૂત કોઝવેનો ખાતમુહૂર્ત કાર્યક્રમ, ગૃહપ્રધાને સુરક્ષા સમીક્ષા કરી

Yugal Shrivastava
પીએમ મોદી આગામી 8મી ઓક્ટોબરના રોજ ભરૂચના ભાડભૂત કોઝવેનું ખાતમુહૂર્ત કરવા આવી રહ્યાં છે. પીએમના કાર્યક્રમ પહેલા ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ સુરક્ષા...

PM મોદી 7 તારીખે દ્વારકાની મુલાકાતે, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઇ

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 તારીખે દેવભૂમિ દ્વારકાની મુલાકાતે છે. ત્યારે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ અને ડીજીપી ગીતા જોહરીએ મોદીના આગમન પહેલા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી....

બિન અનામત આયોગ માટે સરકારે કરી 600 કરોડની જોગવાઇ, પોલીસ દમનની થશે તપાસ

Yugal Shrivastava
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માથે છે, નારાજ પાટીદારોના મત પ્રાપ્ત કરવા માટે ભાજપ સરકાર પાટીદારોને મનાવવામાં લાગી છે. પાટીદારો સાથે વાતચીત કરવા માટે નાયબ મુખ્યપ્રધાન નીતિન...

મોદી-આબેના ગુજરાત પ્રવાસ પહેલા રાજ્ય ગૃહપ્રધાન જાડેજાએ મહાત્મા મંદિરની સમીક્ષા કરી

Yugal Shrivastava
ગાંધીનગરનાં મહાત્મા મંદિરમાં જાપાન-ભારતની એન્યુઅલ સમિટ યોજાવવાની છે ત્યારે રાજ્ય સરકારના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ મહાત્મા મંદિરમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. મહાત્મા મંદિર ખાતે બન્ને...

રાજ્યમાં ગુનાખોરી અટકાવવાના હેતુથી 34 શહેરો-6 ધાર્મિક સ્થળોને CCTVથી સજ્જ કરાશે

Yugal Shrivastava
રાજ્યભરમાં ગુનાખોરી અટકાવવા સાથે સલામતી અને સુરક્ષાને લઈને એકસાથે 34 શહેરો અને 6 ધાર્મિક સ્થળોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે. રૂપિયા 245 કરોડના ખર્ચે આ સમગ્ર...

વડોદરા : ગૃહ રાજ્યપ્રધાનના કાર્યક્રમમાં મોટી દુર્ઘટના ટળી, ભારે પવનથી મંડપ ધરાશાઇ

Yugal Shrivastava
વડોદરામાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાના કાર્યક્રમ દરમિયાન મોડી દુર્ઘટના ટળી છે. પ્રદિપસિંહના કાર્યક્રમમાં મંડપ ધરાશાયી થયો હતો. જો કે પ્રદિપસિંહના નીકળ્યા બાદ આ મંડપ ધરાશાયી...

PM મોદીના ગુજરાત પ્રવાસને લઇને ગૃહ રાજ્યપ્રધાનની સુરક્ષા સમીક્ષા

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29 અને 30 જૂને ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીના રાજ્યના પ્રવાસને લઈને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યના પોલીસ વડા...

અમદાવાદ: યોગાભ્યાસ દરમ્યાન પ્રદિપસિંહ જાડેજાનો પગ લપસ્યો

Yugal Shrivastava
વિશ્વ યોગ દિવસે રાજનેતાઓ દ્વારા કરાતા યોગ ઘણા ચર્ચામાં રહ્યા. પુરૂષોત્તમ રૂપાલા વડોદરામાં બેઠાસન કરતા નજરે પડ્યા હતા. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોગાભ્યાસ દરમ્યાન ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ...
GSTV