પોસ્ટ ઓફિસમાં જે લોકોનું ખાતું છે તે હવે ફક્ત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) દ્વારા ઘરે બેલેન્સ ચેક, પૈસા ટ્રાન્સફર અને અન્ય નાણાકીય વ્યવહારો કરી...
કેન્દ્ર સરકારે તમામ નાની બચત યોજનાઓ(Small Saving Schemes)માં કરેલા રોકાણો પર આવતા વર્ષે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળાના વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાની બચત યોજનાઓના...
કોરોના રોગચાળો મોટાભાગના લોકો માટે આર્થિક સંકટ લાવ્યો, જેના માટે તેઓ પહેલેથી તૈયાર ન હતા. લોકડાઉનમાં મોટી સંખ્યામાં લોકોએ તેમની નોકરી ગુમાવી અને કામ-ધંધા બંધ...
કોરોના વાયરસ રોગચાળાને કારણે મજૂર વર્ગ નાગરિકો આર્થિક અનિશ્ચિતતાઓનો સામનો કરી રહ્યા છે. ઘણા કામદાર વર્ગના પગારદાર વ્યક્તિઓને બરતરફ કરવામાં આવ્યા છે, જ્યારે અન્યના પગારમાં...
બેંક એફડીમાં ઓછા વળતર હોવાને કારણે, મોટાભાગના રોકાણકારો તેમના નાણાં અન્યત્ર રોકાણ કરવા માગે છે. ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) પરના વ્યાજ દર છેલ્લા બે વર્ષથી ઘટી...
પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ વિસ્તારોના લોકો માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) સહિતની અન્ય ટપાલ બચત યોજનાઓ (Postal Savings Schemes) માં રોકાણ...
નાણા મંત્રાલય 30 સપ્ટેમ્બર 2020એ નાની બચત યોજના (Small Saving schemes)ના વ્યાજ દરો પર નિર્ણય લેવાનું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન નાની બચત...
દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે બચત કરે છે. ખાસ કરીને નિવૃત્તિ પછીની સમસ્યાઓથી બચવા માટે બચત જરૂરી છે, પરંતુ ઘણીવાર નોકરી કરનારાઓ માટે...
કોરોનાકાળનાં આ સમયમાં, તમામ રોકાણ યોજનાઓના વ્યાજના દરમાં તીવ્ર ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, PPF એટલે કે જાહેર ભવિષ્ય નિધિ યોજના રોકાણકારો માટે સલામત...
કોરોના સંકટ વચ્ચે સરકારે જાહેર ભવિષ્ય નિધિ (PPF)અને સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana)ની છેલ્લી તારીખ 31 જુલાઈ સુધી વધારી દીધી. આ સમય નજીક આવી...
નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર (July-September Quarter) માટે સ્મોલ સેવિંગ સ્કીમ્સ (Small Saving Schemes) પરના વ્યાજ દરમાં (Interest Rates) કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં પબ્લિક...
મોદી સરકારે જુલાઇથી સપ્ટેમ્બર 2020 માટે નાની બચત યોજનાઓ (Small Saving Schemes) પર વ્યાજ દરમાં કોઇ બદલાવ નથી કર્યો. પોસ્ટ ઑફિસ સેવિંગ્સ સ્કીમ પર વ્યાજ...
કોરોના વાયરસ રોગચાળાને લીધે સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) અને સુકન્યા સમૃદ્ધિ ખાતા (એસએસએ)માં નાણાકીય વર્ષ 2019 -20ના ખાતા જમા કરવાની સમય મર્યાદા ત્રણ મહિના...
પોસ્ટ વિભાગે તાજેતરમાં જ તમામ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ સાથે સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો હતો. તેમાં પબ્લિક પ્રોવિડેંટ ફંડ (PPF) સાથે જોડાયેલા નિયમો પણ સામેલ છે....