અલાહાબાદ વડી અદાલત 10 સપ્ટેમ્બર 2020ના રોજ એક કેસની સુનાવણી દરમિયાન આદેશ આપ્યો છે. વડી અદાલતના જણાવ્યા મુજબ, જો કોઈ જન પ્રતિનિધિ લોકોનું કામ કરવામાં...
અમેરિકામાં કોરોનાના કારણે મોતને ભેટનારા લોકોનો આંકડો 50,000ને પાર થઈ ગયો છે. કોરોનાના કહેર વચ્ચે અમેરિકામાં બેરોજગારીનો દર પણ વધી રહ્યો છે. આમ જગતનો સુપરપાવર...
કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં થયેલા લોકડાઉનને ધ્યાનમાં રાખીને સરકારે વીજળી કંપની માટે પેકેજ જાહેર કર્યા છે. 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવવા અને બિલ લેટ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝીલના પ્રમુખ જેએમ બોલસેનારો વચ્ચે શનિવારે દ્વિપક્ષીય વાટાઘાટો પછી બંને દેશોએ સંરક્ષણ અને સલામતી, ટેક્નોલોજી, પાવર, વેપાર અને વાણિજ્ય, કૃષિ, નાગરિક...
વડોદરા શહેરમાં કાર્યરત તમામ 292 ફીડર્સ તેમજ 8200 ટ્રાન્સફોર્મર્સ સેન્ટરમાં વીજપુરવઠો ચાલુ કરી દેવામાં આવેલ છે. રહેણાંક વિસ્તારમાં, પ્રથમ રેસીડેન્સી (ઇન્દ્રપુરી) ના માત્ર 25 વીજ...
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ની નવમી શૃંખલામાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ ફોરમ અંગે યોજાયેલ પરિસંવાદમાં વૈશ્વિક સૌર ઉર્જાની જરૂરિયાતો ઉપર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય...
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ફરીવાર પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવ્યો છે. પીઓકેના મુજફ્ફરાબાદમાં મોટી સંખ્યમાં લોકો સડક પર ઉતરી આવ્યા હતા. અહીંના સ્થાનિક લોકો નિલમ-ઝેલમ હાઈડ્રો પાવર...
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સંસદમાં રફાલનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે તેમણે દાવો કર્યો હતો કે જો અમે સત્તામાં આવીશું તો રફાલ કૌભાંડની તપાસ કરાવીશું અને...
મધ્યપ્રદેશમાં ટિકિટને લઈને ભાજપ અને કોંગ્રેસમાં ધમાસાન ચાલી રહ્યું છે. ભોપાલની ગોવિંદપુરા બેઠક પર ભાજપે હજુ ઉમેદવાર જાહેર કર્યો નથી. આ બેઠક પૂર્વ મુખ્યપ્રધાન બાબુલાલ...
રામમંદિર નિર્માણ સંદર્ભે આરએસએસના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ કહ્યુ છે કે જરૂરત પડશે તો 1992 જેવું આંદોલન કરવામાં આવશે. આરએસએસની ટીપ્પણી પર પ્રતિક્રિયા આપતા શિવસેના પ્રમુખ...
મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહની સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વનો નિર્ણય લીધો છે. શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં ગાય માટે અલગ મંત્રાલયની જાહેરાત કરી છે. શિવરાજસિંહે છતરપુરમાં આયોજિત એક...
ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપમાં 384 જેટલા લોકોનાં મોત થયા છે. શુક્રવારે ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ ઈન્ડોનેશિયમાં સુનામી આવી હતી. સુનામીના કારણે દરિયામાં...
ભારતીય રેલવેનો બેદરકારની ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ઓરિસ્સાના તીતલાગઢ પાસે અમદાવાદથી પૂરી જતી એક્સપ્રેસ એન્જિન વગર દોડી હોવાની ગંભીર ઘટના બની છે. અંદાજે દસેક...