સંયુક્ત રાષ્ટ્રસંઘ UNના એક અહેવાલમાં કહેવાયું હતું કે કોરોના મહામારીના કારણે ગરીબીમાં 9.1 ટકાનો માતબર વધારો થશે. તેના કારણે 2021ના અંત સુધીમાં દુનિયામાં 4.7 કરોડ...
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, કોરોના રોગચાળાની અસરને કારણે, અરબ દેશોમાં અર્થતંત્રમાં 7.7 ટકાનો ઘટાડો થઈ શકે છે. આને કારણે લગભગ એક ચતુર્થાંશ વસ્તી ગરીબીમાં આવી શકે...
વર્લ્ડ બેંકે મંગળવારે કહ્યું હતું કે કોરોના વાયરસ રોગચાળાને કારણે વિશ્વભરમાં 60 મિલિયન (6 કરોડ) લોકો ગરીબીના દોજખમાં ફસાઈ જશે. સંકટને દૂર કરવાના અભિયાનના ભાગ...
કેન્દ્રની મોદી સરકારનાં બીજા કાર્યકાળનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરી 2020નાં રોજ રજૂ થવાનું છે. જ્યાં એક તરફ દેશના ઈકોનોમિક ગ્રોથને પાટા પર ચડાવવા માટે પુરજોશથી...
મુખ્ય પ્રધાને દિલ્હીમાં મેળાની નીતિ આયોગની બેઠકમાં કહ્યું કે ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ છે. પણ ગામડામાં ગરીબી વધી છે. તેથી શહેરોમાં પણ ગરીબી વધી છે. ખેડૂત...
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પુરી રીતે ખરાબ થઈ રહી છે. દેવાના બોઝ હેઠળ પાકિસ્તાન નાદારીની અણી પર છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને સત્તા પર આવ્યાના એક વર્ષ...
પાકિસ્તાનની આર્થિક રીતે કથળી રહેલી હાલતની ખબરો અવારનવાર સામે આવી રહી છે. તાજેતરમાં જ થયેલા એક સર્વે અનુસાર પાકિસ્તાનના 50 ટકા પરિવારને બે ટંકનું ભોજન...
ભારત ગરીબીમાં મહત્વપૂર્ણ ઘટાડો કરનારા દુનિયાનાં મુખ્ય 10 દેશોમાં સામેલ છે. આ વાત મલ્ટીડાયમેંશનલ પોવર્ટી ઈન્ડેક્સ (એમપીઆઈ) 2019ના રિપોર્ટમાં સામે આવ્યુ છે. આ રિપોર્ટમાં ગરીબીનાં...