નાગરિકતા સંશોધન કાયદો(CAA) સંસદમાંથી પાસ થયા બાદથી દિલ્હીનાં શાહીન બાગ સહિત દેશનાં ઘણા હિસ્સાઓમાં વિરોધ અને સમર્થનમાં પ્રદર્શન થઈ રહ્યા છે. તો આ પ્રદર્શનોને લઈને...
યુપીની યોગી સરકારે નાગરીકતા સુધારા કાયદા સામે થયેલા પ્રદર્શનમાં હિંસા આચરનારા લોકો સામે કડક હાથે કામ લેવાનો નિર્ણય કર્યો છે. ત્યારે વારાણસીના બજરડીહા ક્ષેત્રમાં 20...
બિહારમાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે,ત્યારે રાજ્યમાં પોસ્ટર વૉર બંધ થવાનું નામ લઈ રહ્યા નથી. સત્તાસીન પાર્ટી જનતા દળ યૂનાઈટેડ અને રાષ્ટ્રીય જનતા દળ નવા...
બિહારના રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનને શોધવા માટે ઈનામની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત કોઈ નેતા નહી પરંતુ વૈશાલી જીલ્લાનાં હરિવંશપુર...
એવા સમયમાં જ્યારે બિહારમાં મગજના તાવને કારણે બાળકોનાં મોત થઈ રહ્યા છે. હોસ્પિટલોમાં કિડીયારાની જેમ દર્દીઓ છે, વિપક્ષી નેતાઓ સરકાર પર સવાલો કરી રહ્યા છે....
કુરુક્ષેત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનનો સંદેશો આપ્યો હતો. તેમણે આ દરમિયાન વિપક્ષ પર પણ પ્રહારો કર્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે જે ભ્રષ્ટ છે...
મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુમાં પોસ્ટર-બેનરના ચલણ પર રોક લગાવવાનો આદેશ ફરમાવ્યો છે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ગેરકાયદેસર પોસ્ટર, કટઆઉટ પર સંપૂર્ણપણે રોક લગાવવાના નિર્દેશ આપ્યા છે. તેના...
અમૃતસરમાં શુક્રવારે સાંજે સર્જાયેલી ભીષણ ટ્રેન દુર્ઘટના પહેલાનું એક પોસ્ટર સોશયલ મીડિયા પર વાઈરલ થયું છે. અમૃતસરમાં જે સ્થાને રાવણદહન થઈ રહ્યું હતું. તેના કાર્યક્રમનું...
પરપ્રાંતિયોને લઈને ભડકાઉ નિવેદનના કારણે વિવાદમાં આવેલા અલ્પેશ ઠાકોરના માથે એક કરોડનું ઈનામ જાહેર થયું છે. મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડ નામના સંગઠને અલ્પેશ ઠાકોરનું માથુ...