રાજનીતિનું સ્તર દિવસે-દિવસે કથળતું જાય છે. અંતે તે ક્યાં જઈને અટકશે, તે કહેવું મુશ્કેલ બની ગયું છે. ભાજપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો...
વર્તમાન સમયમાં શિક્ષણ, રોજગાર, આરોગ્ય વગેરે જેવા મુખ્ય મુદ્દાઓની ચર્ચા ભાગ્યે જ થાય છે. તેના બદલે ધાર્મિક મુદ્દાઓને હાઈલાઈટ કરીને રાજનીતિ ખેલવામાં આવી રહી છે....
કેન્દ્રીય એજન્સીઓએ એક્ટર સુશાંત રાજપૂતના મોતને આદિત્ય ઠાકરે સાથે સંબંધ છે એવું સાબિત કરવા બહુ ધમપછાડા કર્યા હતા. આદિત્યને ભેરવવા સુશાંતના મોતને તેની ભૂતપૂર્વ મેનેજર...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી જીવન વિશે જાણવા માટે તમારે હવે તેમના પર લખેલા પુસ્તકોના પાના ફેરવવાની જરૂર નથી. માત્ર એક ક્લિકથી તમે તેના જીવનના...
રાષ્ટ્રીય રાજમાર્ગ પર 60 કિલોમીટર પહેલો ટોલ ટેક્સ નહિ લાગે. રસ્તા, પરિવહન અને રાજમાર્ગ માટે બજેટીય ફાળવણી પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા મંત્રી નીતિન ગડકરીએ...
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર પોતાનો અભિપ્રાય આપતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, તેમના મતે, ફિલ્મમાં ઘણા તથ્યો બતાવવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી વંશવાદની રાજનીતિ વિરુદ્ધ છે અને હાલમાં ખતમ વિધાનસભા ચૂંટણીમાં એના કારણે પાર્ટીના ઘણા સાંસદોના દીકરા-દીકરીને ટિકિટ...
ઉત્તર પ્રદેશમાં આ મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં કોઈ પણ પક્ષ એકબીજા પર પ્રહારો કરવામાં ચુકી રહ્યો નથી, જ્યારે કોઈ પણ બાબતની તપાસ...
ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવ ભાજપમાં જોડાશે એવી જાહેરાત કરીને ભાજપના નેતા ભોંઠા પડી ગયા. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, અપર્ણાએ ભાજપ નેતાગીરીને...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે તેઓ ભારતના લોકોની વચ્ચેના સંબંધોને તોડી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ...
તમિલનાડુના શિવગંગામાં કોંગ્રેસની બેઠક દરમિયાન જોરદાર હોબાળો મચી ગયો અને એકબીજા પર ખુરશીઓ ફેંકવામાં આવી. ખાસ વાત એ છે કે બેઠકમાં કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમ...
રાજકારણ અને ચૂંટણીમાં અપરાધીકરણના મુદ્દે સુપ્રીમ કોર્ટે મંગળવારે આકરું વલણ અપનાવતાં બિહારમાં ભાજપ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો સહિત કુલ નવ પક્ષોને કોર્ટની અવમાનના બદલ...
સુપ્રીમ કોર્ટે મંગળવારે રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના ગુનાહિતકરણને લગતાં એક કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. તે અંતર્ગત હવે તમામ રાજકીય પાર્ટીઓએ ઉમેદવારોના એલાનના 48 કલાકની અંદત...
લાલુ પ્રસાદ યાદવની બીજા નંબરની પુત્રી રોહિણી આચાર્ય બિહારમાં ચૂંટણીના મેદાનમાં કૂદે એવા અણસાર છે. રોહિણી છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અત્યંત સક્રિય છે...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ધમધમાટ વચ્ચે શંકરસિંહ વાઘેલાએ હાઈ કમાન્ડ કહે તો કોંગ્રેસમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાનું ચોકાવનારું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમને ટોણો માર્યો છે. વડાપ્રધાને કહ્યું કે દિલ્હીમાં બેઠેલા કેટલાક લોકો મને લોકશાહીના પાઠ...
કેટલીક શક્તિઓ દ્વારા ખેડૂતોને જે રીતે ગુમરાહ કરીને કૃષિ કાયદા સામે પ્રદર્શન કરવા માટે ઉકસાવાઈ રહ્યા છે, તે દેશ હિતમાં નથી તેમ કેન્દ્રીય મંત્રી નીતિન...
ભાજપના સિનિયર નેતા અને ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે છે. આજે તેમણે કલકત્તાના ગૌરાનગરમાં મતુઆ સમુદાયના સભ્યના ઘરે ભોજન લીધું હતું. તેમની...
ભારતે ફ્રાન્સના આતંકવાદ અંગેના કડક વલણને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. વિદેશ મંત્ર્યાલયે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંની વ્યક્તિગત ટીકા કરતા લોકોની ઝાટકણી કાઢી હતી અને...
બિહારમાં વિધાનસભાની ચૂંટણી રસપ્રદ છે. ભાજપના મોટાભાગના બળવાખોર નેતાઓ લોક જનશક્તિ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે, જે કેન્દ્રમાં એનડીએનો ઘટક પક્ષ છે. પરંતુ બિહારમાં એનડીએ...
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી ચાલી રહી છે. ટિકિટ કાપવાના કારણે નારાજ નેતાઓ બળવાખોર વલણ અપનાવી રહ્યા છે. આ વખતે રક્સોલ વિધાનસભા બેઠક RJD પાસેથી...
જેડીયુ દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યો હતો. પરંતુ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર આમ આદમી પાર્ટીને દિલ્હીમાં ચૂંટણી જીતવા મદદ કરી રહ્યા હતા. આ વસ્તુ...
મુસ્લિમો પર અસદુદ્દીન ઓવૈસીની નજર છે. જે મત તોડશે અને એનડીએને ફાયદો થાય એવી જગ્યાએ ઉમેદવારો ઉભા રાખશે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ-મુસ્લિમીન બિહારની...
કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ સંસદમાં મંજૂર થયેલા 3 મજૂર સુધારણા બીલોની ઝાટકણી કાઢતાં કહ્યું કે તેને નોકરી પર ઠુકરાઘાત...
બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની આગેવાની હેઠળના 26 પક્ષોના શંભુમેળાના એનડીએમાં મતભેદ હવે વધારે તીવ્ર બન્યા છે. જેડીયુએ પહેલાથી જ એલજેપીની સામે રહેવાનું વલણ...
બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ પોતાના પદ પરથી સ્વૈચ્છિક નિવૃત્ત થઈ રાજીનામું આપનારા સુશાંત સિંહના મોતને રાજકીય હાથો બનાવનારા બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડે લોકસભાની...