GSTV

Tag : PNB Scandle

નીરવ મોદીનો જોરદાર ખુલાસો, ભારતના કાયદાનો નહીં પણ આ છે સૌથી મોટો ડર

Karan
પીએનબી ગોટાળાના મુખ્ય આરોપી ભાગેડૂ હિરા કારોબારી નીરવ મોદીએ અહીંની એક અદાલતને કહ્યું કે તે સુરક્ષા ચિંતાઓ અને તેના મામલામાં રાજનીતિકરણને લીધે ભારત પાછો નથી...

માલ્યા-નીરવ મોદી ખાસ મિત્રો લાગે, માલ્યાએ કહ્યું હું ભાગેડુ નથી, નીરવે કહ્યું હું પાછો નહીં આવું

Karan
PNB સાથે 13 હજાર કરોડ રૂપિયાના ફ્રોડના મામલામાં ભાગેડું હીરા કારોબારી નીરવ મોદીએ ભારત પાછા ફરવાનો ઈનકાર કર્યો છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ કોર્ટમાં...

PNB સ્કેમ : CBIને મળી મોટી સફળતા, 8 અધિકારી સહિત 10ની ધરપકડ

Karan
પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના એક કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. હકીકતમાં, સીબીઆઈએ મુંબઈથી પીએનબીના 8 અધિકારીઓ સહિત 10 લોકોની ઘરપકડ...

શું નીરવ મોદી બ્રિટનમાં રાજકીય શરણ ધરાવે છે?

Bansari Gohel
પી.એન.બી. સાથે 11000 કરોડનાં કૌભાંડમાં ભાગેડું નીરવ મોદીએ બ્રિટનમાં રાજકિય શરણ મેળવ્યું છે? તે અંગે ગવર્નમેંટ એજંસીઓને કોઈ જ માહિતી નથી. એક મીડિયા રિપોર્ટમાં એ...

નિરવ મોદી એક મહિના પહેલા જ બ્રિટન છોડી ચુક્યો હોવાનો ઇન્ટરપોલનાં પત્રમાં ખુલાસો

Bansari Gohel
પંજાબ નેશનલ બેંક ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદી બાબતે નવો ખુલાસો થયો છે. સરકારી સૂત્રોનું માનીએ. તો નીરવ મોદી લંડનમાં નથી. ઈન્ટરપોલ તરફથી ભારતીય એજન્સીઓને...

નીરવ મોદી કૌભાંડમાં PNBની ઘોર બેદરકારી : RBI

Bansari Gohel
મજાકમાં એમ કહેવાય છે કે આપણા વડવાંઓ સાચુ જ કહી ગયાં છે કે આલિયા માલિયાને પૈસા ન આપવા! ત્યારે તેમને વિજય માલ્યાની ખબર હશે? તેમનાં...

ભાગેડુ નીરવ મોદી અમેરિકાના ન્યુયોર્કની હોટલમાં જોવા મળ્યો, ત્રણ કં૫નીની થશે હરરાજી

Karan
બહુચર્ચિત પંજાબ નેશનલ બેન્ક ગોટાળામાં મુખ્ય આરોપી નીરવ મોદી હાલ અમેરિકાના ન્યૂયોર્કમાં છે. એક મીડિયા જૂથની ટીમે આ વાતનો દાવો કરતા કહ્યુ છે કે નીરવ...

પીએનબી કૌભાંડ : 35 બેંકના ઉચ્ચ અધિકારીઓની કરાશે પૂછપરછ

Yugal Shrivastava
પીએનબી કૌભાંડ મામલે એસએફઆઈઓ 35 બેંકના ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ મામલે એક્સિક બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓને એસએફઆઈઓ દ્વારા સમન્સ...

PNBના આર્થિક ગોટાળા પર વડાપ્રધાન મોદીએ આખરે મૌન તોડ્યું, જાણો શું કહ્યું

Yugal Shrivastava
પંજાબ નેશનલ બેંક અને અન્ય આર્થિક ગોટાળા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખરે મૌન તોડ્યુ છે. ગ્લોબલ સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યુ કે, જનતાના પૈસાનો તેઓ...

પીએનબી કૌભાંડમાં સીબીઆઈએ જનરલ મેનેજર કક્ષાના રાજેશ જિંદલની કરી ધરપકડ

Yugal Shrivastava
પંજાબ નેશનલ બેન્કના 11 હજાર 400 કરોડના કૌભાંડમાં બેન્કના જનરલ મેનેજર કક્ષાના વ્યક્તિની સીબીઆઈએ ધરપકડ કરી છે. સીબીઆઈએ દિલ્હીથી રાજેશ જિંદલ નામના વ્યક્તિની ધરપકડ કરી...

PNB ગોટાળો: 120 કંપનીઓ વિરુદ્ધ શરૂ કરાઇ તપાસ

Yugal Shrivastava
પીએનબી ગોટાળાના મામલામાં કડક કાર્યવાહી કરતા સરકારે એસએફઆઈઓને લગભગ 110 કંપનીઓ તથા 10 સીમિત જવાબદેહી ભાગીદારી કંપનીઓ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. સૂત્રોનું કહેવું છે...

નિરવ મોદીનો PNB ને ૫ત્ર : બેન્કે સ્થિતિ બગાડી, હવે લોન ભરપાઇ કરવી સંભવ નથી !

Karan
પીએનબી કૌભાંડ મામલે પહેલી વખત આરોપી નીરવ મોદીનું નિવેદન સામે આવ્યું છે. નીરવે સ્થિતિ બગડવા માટે પીએનબીના મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યું છે. અને કહ્યું છે કે...

PNB કૌભાંડ: અમદાવાદ અને વડોદરામાં ઈડીના અધિકારીઓ ત્રાટકતા શો રૂમના સંચાલકોમાં ફફડાટ

Yugal Shrivastava
પીએનબી કૌભાંડનો રેલો અમદાવાદ અને વડોદરા સુધી પહોંચ્યો છે. અમદાવાદમાં બે જગ્યાએ ઈડીના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. જ્યારે વડોદરાના શોપર્સ સ્ટોપ ખાતે નીરવ મોદીના...

PNB મહાકૌભાંડ : આ સાત ગંભીર ભુલો ઉ૫ર કોઇની નજર કેમ ન ૫ડી ?

Karan
પંજાબ નેશનલ બેન્કના મહાકૌભાડે રાજકીય રંગ પકડી લીધો છે. કોંગ્રેસ અને ભાજપ બંને આ ફ્રોડની જવાબદારી એક બીજાના માથે નાખી રહ્યા છે. જોકે તેમ છતાં...

નીરવ મોદીને RBIના ગવર્નર બનાવી દેવા જોઈએ: શિવસેના

Yugal Shrivastava
પંજાબ નેશનલ બેંક ગોટાળાના મામલામાં કેન્દ્રની મોદી સરકાર પર તેમના પોતાના સાથીપક્ષો દ્વારા કટાક્ષો કરવાનું શરૂ કરાયું છે. સત્તાધારી ભાજપના સાથીપક્ષ શિવસેનાએ કેન્દ્રની મોદી સરકાર...

PNB મહાગોટાળા પર ભાજપે રાહુલ ગાંધી-સિંઘવીને લપેટ્યા

Yugal Shrivastava
પંજાબ નેશનલ બેંકના 11 હજાર ચારસો કરોડ રૂપિયાના મહાગોટાળા પર રાજકીય સંગ્રામ ચાલુ છે. કોંગ્રેસના વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી પરના શાબ્દિક...

PNB કૌભાંડમાં સંડોવાયેલ મેહુલ ચોક્સી અંગે ભાવનગરના દિગ્વિજયસિંહે કર્યો આ ખુલાસો

Yugal Shrivastava
પંજાબ નેશનલ બેન્કમાં કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા નીરવ મોદીના સાથી મેહુલ ચોક્સી સામે ફરિયાદ કરનારા દિગ્વિજય સિંહ જાડેજા સૌપ્રથમ જીએસટીવી સમક્ષ આવ્યા છે. ભાવનગરના દિગ્વિજય સિંહ...

PNB કૌભાંડ મુદ્દે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને આ પૂછ્યો પ્રશ્ન

Yugal Shrivastava
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પંજાબ નેશનલ બેંકમાં નિરવ મોદી ગોટાળા પર કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર સીધો શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે ક્હ્યું છે...

નિરવ મોદી કાંડમાં પીએનબી બાદ અલ્હાબાદ બેંકના પણ બે બજાર કરોડ રૂપિયા ફસાયા

Yugal Shrivastava
પીએનબી દ્વારા જાહેર કરવામા આવેલા સાખ પત્રોના આધારે આચરવામાં આવેલા 11,400 કરોડના કૌભાંડમાં અલ્હાબાદ બેંકના બે બજાર કરોડ રૂપિયા ફસાયા છે. અલ્હાબાદ બેંકે પીએનબી દ્વારા...

તપાસ એજન્સીઓએ પીએનબીના બે અધિકારીઓ સામે નોંધી એફઆઇઆર

Yugal Shrivastava
પીએનબી કૌભાંડ મામલે તપાસ એજન્સીઓએ પીએનબીના બે અધિકારીઓ સામે એફઆઇઆર નોંધી છે. ગોકુલનાથ શેટ્ટી અને મનોજ હેમંત કરાત નામના આ અધિકારીઓ પર આરોપી કંપનીની સાથે...

નીરવ મોદીએ કેવી રીતે આંચર્યુ કૌભાંડ ? : CBI એ ફરિયાદમાં કર્યો ચોંકાવનારો ખૂલાસો

Karan
૧૧ હજાર ચારસો કરોડના પંજાબ નેશનલ બેંકના મહાકૌભાંડમાં સીબીઆઇની ફરિયાદમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સીબીઆઇએ કહ્યુ છે કે નીરવ મોદીએ મોટા ભાગનો ગોટાળાને અંજામ આપ્યો...

નિરવ મોદી કૌભાંડ રોકવા એનડીએ સરકારે શું પગલા ભર્યા: શક્તિસિંહ ગોહિલ

Yugal Shrivastava
નિરવ મોદી કૌભાંડ મામલે કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે સવાલ કર્યો છે કે કૌભાંડ ભલે યુપીએ સરકારના સમયમાં સામે...

કોંગ્રેસે કહ્યું, PNB જેવું કૌભાંડ AMCમાં થાય તો નવાઈ નહીં

Yugal Shrivastava
પંજાબ નેશનલ બેન્ક જેવું કૌભાંડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થાય તેવી આશંકા વિપક્ષ કોંગ્રેસે વ્યક્ત કરી છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર લંડન આઇ બનાવવા માટે લંડનની કંપનીને...
GSTV