પીએનબી ગોટાળાના મુખ્ય આરોપી ભાગેડૂ હિરા કારોબારી નીરવ મોદીએ અહીંની એક અદાલતને કહ્યું કે તે સુરક્ષા ચિંતાઓ અને તેના મામલામાં રાજનીતિકરણને લીધે ભારત પાછો નથી...
PNB સાથે 13 હજાર કરોડ રૂપિયાના ફ્રોડના મામલામાં ભાગેડું હીરા કારોબારી નીરવ મોદીએ ભારત પાછા ફરવાનો ઈનકાર કર્યો છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ કોર્ટમાં...
પી.એન.બી. સાથે 11000 કરોડનાં કૌભાંડમાં ભાગેડું નીરવ મોદીએ બ્રિટનમાં રાજકિય શરણ મેળવ્યું છે? તે અંગે ગવર્નમેંટ એજંસીઓને કોઈ જ માહિતી નથી. એક મીડિયા રિપોર્ટમાં એ...
પંજાબ નેશનલ બેંક ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદી બાબતે નવો ખુલાસો થયો છે. સરકારી સૂત્રોનું માનીએ. તો નીરવ મોદી લંડનમાં નથી. ઈન્ટરપોલ તરફથી ભારતીય એજન્સીઓને...
પીએનબી કૌભાંડ મામલે એસએફઆઈઓ 35 બેંકના ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ મામલે એક્સિક બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓને એસએફઆઈઓ દ્વારા સમન્સ...
પંજાબ નેશનલ બેંક અને અન્ય આર્થિક ગોટાળા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખરે મૌન તોડ્યુ છે. ગ્લોબલ સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યુ કે, જનતાના પૈસાનો તેઓ...
પીએનબી કૌભાંડ મામલે પહેલી વખત આરોપી નીરવ મોદીનું નિવેદન સામે આવ્યું છે. નીરવે સ્થિતિ બગડવા માટે પીએનબીના મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યું છે. અને કહ્યું છે કે...
પીએનબી કૌભાંડનો રેલો અમદાવાદ અને વડોદરા સુધી પહોંચ્યો છે. અમદાવાદમાં બે જગ્યાએ ઈડીના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. જ્યારે વડોદરાના શોપર્સ સ્ટોપ ખાતે નીરવ મોદીના...
પંજાબ નેશનલ બેંક ગોટાળાના મામલામાં કેન્દ્રની મોદી સરકાર પર તેમના પોતાના સાથીપક્ષો દ્વારા કટાક્ષો કરવાનું શરૂ કરાયું છે. સત્તાધારી ભાજપના સાથીપક્ષ શિવસેનાએ કેન્દ્રની મોદી સરકાર...
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પંજાબ નેશનલ બેંકમાં નિરવ મોદી ગોટાળા પર કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર સીધો શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે ક્હ્યું છે...
પીએનબી દ્વારા જાહેર કરવામા આવેલા સાખ પત્રોના આધારે આચરવામાં આવેલા 11,400 કરોડના કૌભાંડમાં અલ્હાબાદ બેંકના બે બજાર કરોડ રૂપિયા ફસાયા છે. અલ્હાબાદ બેંકે પીએનબી દ્વારા...
પીએનબી કૌભાંડ મામલે તપાસ એજન્સીઓએ પીએનબીના બે અધિકારીઓ સામે એફઆઇઆર નોંધી છે. ગોકુલનાથ શેટ્ટી અને મનોજ હેમંત કરાત નામના આ અધિકારીઓ પર આરોપી કંપનીની સાથે...
૧૧ હજાર ચારસો કરોડના પંજાબ નેશનલ બેંકના મહાકૌભાંડમાં સીબીઆઇની ફરિયાદમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સીબીઆઇએ કહ્યુ છે કે નીરવ મોદીએ મોટા ભાગનો ગોટાળાને અંજામ આપ્યો...
નિરવ મોદી કૌભાંડ મામલે કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે સવાલ કર્યો છે કે કૌભાંડ ભલે યુપીએ સરકારના સમયમાં સામે...
પંજાબ નેશનલ બેન્ક જેવું કૌભાંડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થાય તેવી આશંકા વિપક્ષ કોંગ્રેસે વ્યક્ત કરી છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર લંડન આઇ બનાવવા માટે લંડનની કંપનીને...