13 હજાર કરોડના પીએનબી ગોટાળાના મુખ્ય આરોપી અને હીરા કારોબારી નીરવ મોદીની મુશ્કેલીઓ વધી શકે છે. મુંબઈની એક વિશેષ કોર્ટે પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડીને...
કેન્દ્રીય તકેદારી પંચે આરબીઆઈ પર મોટો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય તકેદારી પંચે એક નિવેદનમાં જણાવ્યુ કે જે સમયગાળા દરમ્યાન પંજાબ નેશનલ બેંકમાં રૂપિયા 130 અરબનો...
પીએનબી કૌભાંડ બાદ વધુ એક બેંકને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પીએનબી બાદ આઈડીબીઆઈ બેંકમાં રૂપિયા 445 કરોડનો ગોટાળા કરવામાં...
પીએનબી કૌભાંડ મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે કેટલાંક કર્મચારીઓએ વિદેશમાં પ્રોપર્ટી ખરીદી છે અને તેમના બેન્ક અકાઉન્ટ પણ...
પીએનબી કૌભાંડ મામલે ગીતાજંલી ગ્રૂપના માલિક મેહુલ ચોકસીએ સીબીઆઈને જવાબ આપ્યો છે. મેહુલ ચોકસીએ એક જવાબમાં કહ્યુ કે, તબિયત ખરાબ હોવાના કારણે ભારત આવવી શકે...
પંજાબ નેશનલ બેંકના વધુ એક 9.9 કરોડના કૌભાડનો ખુલાસો કરવામાં છે. આ કૌભાંડ અંગે પીએનબીએ પોલીસને માહિતી આપી. પીએનબીએ મુંબઈની બ્રાંડી હાઉસ બ્રાંચમાં કરવામાં આવેલા...
પીએનબી કૌભાંડ મામલે નિરવ મોદી અને મેહુલ ચોકસીને સીબીઆઈએ વધુ એક સમન મોકલ્યું છે. સમનમાં તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સીબીઆઈએ...
પીએનબી કૌભાંડ મામલે એસએફઆઈઓ 35 બેંકના ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ મામલે એક્સિક બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓને એસએફઆઈઓ દ્વારા સમન્સ...
પીએનબી કૌભાંડ મામલે રવિવારે સીબીઆઇએ નીરવ મોદી ગ્રુપ ઓફ કંપનીઝના બે કર્મચારી અને એક ઓડિટરની ધરપકડ કરી છે. આ ઉપરાંત સીબીઆઇએ ગીતાંજલિ ગ્રુપ ઓફ કંપનીઝના...
પંજાબ નેશનલ બેન્કમાં 11,400 કરોડનું મહાકૌભાંડ સામે આવ્યા બાદ સરકારી બેન્કોના શેરો સતત ગગડી રહ્યાં છે. આ કૌભાંડ 14 ફેબ્રુઆરીએ ચર્ચામાં આવ્યુ અને તે પછી...
પંજાબ નેશનલ બેંક સહીત અન્ય પબ્લિક સેક્ટરની બેંકોમાં થયેલા મહાગોટાળા બાદ સરકારે હવે વ્યવસ્થાની આસપાસ ગાળીયો કસવાનો શરૂ કર્યો છે. નાણાં મંત્રાલયે તમામ બેંકોને પોતાની...
પબ્લિક સેક્ટરની પંજાબ નેશનલ બેન્કમાં અબજો રુપિયાના કૌભાંડની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે ત્યારે સરકારી એજન્સીઓ અને ઓથોરિટીઝ સામે પણ સવાલો ઉઠ્યા છે. પીએનબી કૌભાંડ...
કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરો કટાક્ષ કર્યો છે. પંજાબ નેશનલ બેંક ગોટાળા પર લાંબી ચુપકીદી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી...
પીએનબી મહાગોટાળા મામલે બેંક નિરવ મોદી પાસે વસૂલાત કરવાની તૈયારીમાં છે. પીએનબીએ દિલ્હીમાં નિરવ મોદીની ત્રણ સંપત્તિની ઓળખ કરી છે, જેની કિંમત 1800 થી 2000...
પંજાબ નેશનલ બેંક બાદ ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનો ગોટાળો પ્રકાશમાં આવતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે,...