GSTV

Tag : PMO

Start-Up India યોજનાના 6 વર્ષ પૂર્ણ, PM મોદીએ કહ્યું- યુવાનો દુનિયામાં ભારતનો ઝંડો બુલંદ કરી રહ્યા

Damini Patel
દેશનું ભવિષ્ય કેવું હોય તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવિષ્યના કારોબારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી રહ્યા છે. Start-Up Indiaના 6 વર્ષ પૂર્ણ થવા પર...

Big Breaking / વડાપ્રધાન મોદી થોડી ક જ વારમાં દેશને કરશે સંબોધિત, કરી શકે છે મોટી જાહેરાત

Zainul Ansari
દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સાથે જ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસો પણ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી થોડીક જ વારમાં...

ટેસ્લાના અધિકારીની પીએમઓના અધિકારીઓ સાથે બંધબારણે બેઠક, કરી સરકારને આ વિનંતી

Damini Patel
ટેસ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે તેઓ ભારતીય બજારમાં પ્રવેશે તે પહેલા ઇલેક્ટ્રિક વાહનો પરના વેરામાં ઘટાડો કરવામાં આવે. જો કે તેની આ...

કૃષિ જગતને મોટી ભેટ/ પીએમ મોદીએ દેશને સમર્પિત કરી 35 પાકોની ખાસ જાતો, જાણો શું છે તેની ખાસિયત

Bansari Gohel
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​દેશના કૃષિ જગતને મોટી ભેટ આપી છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ નવા પાકની 35 જાતો દેશને સમર્પિત...

હિમાચલ પ્રદેશનાં સિરમૌર જિલ્લામાં મોટો અકસ્માત, 10 લોકોના મોત, પીએમ મોદીએ કરી આર્થિક મદદની ઘોષણા

Damini Patel
હિમાચલ પ્રદેશનાં સિરમૌર જિલ્લાના પછડ વિસ્તારનાં બાગ પશોગ ગામ નજીક સોમવારે મોટો અકસ્માત થયો છે. એક બોલેરો કાર ખાડામાં પડી જતા 10 લોકોનાં મોત નીપજ્યાં...

BIG News / NEET-PGની પરીક્ષા 4 મહિના માટે મોકૂફ કરાશે, વધતા કોરોના સંકટ વચ્ચે લેવાયો મોટો નિર્ણય

Bansari Gohel
COVID-19 કેસોમાં સતત વધારો થવાને કારણે National Eligibility cum Entrance Test (NEET)ની પરીક્ષા 2021 ઓછામાં ઓછી 4 મહિના માટે મોકૂફ કરાશે. આ નિર્ણયની રવિવારે પીએમ...

હવે ગામડાઓમાં ઓક્સિજનની અછત નહીં સર્જાય, પીએમ કેર ફંડમાંથી 551 જિલ્લા હોસ્પિટલોમાં પ્લાન્ટ લગાવવામાં આવશે

Bansari Gohel
દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ઓક્સિજનને લઇ હાહાકાર મચ્યો છે. દેશની વર્તમાન સ્થિતિને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કેર ફંડમાંથી દેશભરમાં 551 પ્રેશર...

PMO માં વિજય રાઘવનની નિમણૂકને સુબ્રહ્મણ્યમ સ્વામીએ પડકારી, કહી દીધી આટલી મોટી વાત

Ankita Trada
વડાપ્રધાનના કાર્યાલયમાં ડૉક્ટર વિજય રાઘવનની મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકેની નિમણૂંકને ભાજપના સાંસદ ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ પડકારી છે. સ્વામીએ એવો આક્ષેપ કર્યો હતો કે, દુનિયાભરમાં કોરોના...

ભારતમાં 3 કંપનીઓ કરી રહી છે કોરોના વેક્સીન તૈયાર, બે રસી પ્રથમ તબક્કામાં અને ત્રીજી ત્રીજા તબક્કામાં

Dilip Patel
કોરોના વાયરસની રસી બનાવવા માટે આખી દુનિયાના દેશો તૈયારી કરે છે. તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચેરીએ સ્પષ્ટતા કરી છે કે, કોરોના વાયરસના જીનોમમાં ભારતમાં...

સેમસંગ ઈન્ડિયા ડિસેમ્બરથી ભારતમાં ટેલીવિઝન બનાવવાનું કરશે શરૂ, સરકારને કંપનીએ આપી જાણકારી

Mansi Patel
સેમસંગ ઈન્ડિયા (Samsung India)ડિસેમ્બરથી ભારતમાં ટેલિવિઝન(Television)સેટનું નિર્માણ શરૂ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેમસંગે સરકારને એમ પણ કહ્યું છે કે જ્યાં સુધી તે ભારતમાં ટીવીનું નિર્માણ...

વડા પ્રધાન કાર્યાલયના ત્રણ અધિકારીઓને અપાયેલા મહત્વના હોદ્દા, જાણો આ 3 IAS વિશે

Dilip Patel
વડા પ્રધાન કાર્યાલયમાં ત્રણ આઈએએસ અધિકારીઓ પર મોટી જવાબદારી આવી છે. મોદી કેબિનેટની નિમણૂક સમિતિ (એસીસી) એ ત્રણેય રઘુરાજ રાજેન્દ્રન, ધિલ્ડિયાલ, ની નિમણૂકને મંજૂરી આપી...

મોદીની ટીમમાં વધુ એકનો ઉમેરો, PMOમાં વધુ એક યુવાન IPSની કરાઈ નિમણુંક

Mansi Patel
પૂણેના કલેક્ટર નવલ કિશોર રામની મંગળવારે પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (PMO)માં ડેપ્યુટી સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ. પૂણે દેશમાં કોરોનાનો સૌથી ખરાબ રીતે ભોગ બનેલા જિલ્લાઓમાં એક...

ચીનની નાલાયકી સામે આજે PMOમાં ટોપ લેવલની બેઠક: આ રહ્યાં હાજર, જવાબ આપશે ભારત

Mansi Patel
ભારત હવે ચીનની સરહદ પર સૈનિકો વચ્ચે ધમાસાણને મામલે સક્રિય બની ગયું છે. આજે પીએમઓમાં રાજનાથસિંહ અને સેનાના ત્રણેય પ્રમુખોની એક બેઠક યોજાઈ છે. ભારત...

અટકળો પર PMOએ આપી સફાઈ, વડાપ્રધાન મોદી નહીં કરે લૉકડાઉનની જાહેરાત

Pravin Makwana
કોરોના વાયરસના ફેલાવાને ધ્યાને રાખી આજે રાતે 8 કલાકે વડાપ્રધાન મોદી દેશને સંબોધન કરવાના છે, ત્યારે આ બાબતને લઈ લોકોમાં અનેક પ્રકારના તર્ક વિતર્ક ફેલાઈ...

રાહુલ ગાંધીએ પીએમઓને ટેગ કરી એવા કટાક્ષ કર્યા કે ભાજપ ભડકી જશે, મોદીને સાચા નેતા બનવા આપી સલાહ

GSTV Web News Desk
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસના બહાને ફરી પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ કોરોના અંગે કરેલા ટ્વીટ બાદ રાહુલ ગાંધીએ...

મોદી સરકારની વિદેશમાં છબી સુધારવા દૂતાવાસોને સોંપાઈ જવાબદારીઓ, પીએમઓમાંથી છૂટ્યા આ આદેશો

pratikshah
નાગરિક્તા સંશોધન અધિનિયમ (CAA)નો વિરોધ રોકવાનું નામ નહી લઈ રહ્યો. આ કાનૂને લઈને વિદેશી મિડિયામાં જુઠ્ઠી અને ભ્રમિત કરવાવાળાં સમાચારો છપાઈ જાય રહ્યા છે. વિદેશી...

આ ગુજરાતી નરબંકાએ કરી કાશ્મીરમાં રોકાણની પ્રથમ પહેલ, પીએમઓને મોકલી પ્રપોઝલ

GSTV Web News Desk
જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબુદ કરવાની સાથે ભારતના ઉદ્યોગ પતિઓ અને સાહસિકોમાં કાશ્મીરમાં ડેવલોપમેન્ટ કરવાની ઉત્સુકતા જોવા મળી રહી છે. મોદી સરકાર દ્વારા કાશ્મીરમા કલમ...

પર્યાવરણ મંત્રાલય બાદ હવે પ્રધાનમંત્રી કાર્યાલય પણ વાપરશે આ કાર્સ

Mansi Patel
સરકારે દેશમાં ઈલેક્ટ્રિક કારોને પ્રોત્સાહન આપવા માટે જાત-જાતનાં ઈન્સેટિવ્સ અને છૂટ આપી રહી છે. ત્યારે આ કારોનાં ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર પોતે આગળ આવી...

મોદીની કેદારનાથ યાત્રાથી નારાજ હતું ચૂંટણી પંચ, PMOએ કર્યો આ ખુલાસો

Arohi
પીએમ મોદી ચૂંટણી પ્રચાર પૂર્ણ કરી બે દિવસ કેદારનાથની યાત્રાએ  છે. ત્યારે પીએમ મોદીની યાત્રા અંગે ચૂંટણી પંચે પીએમઓને યાદ અપાવ્યુ કે, દેશમાં હજી 2019...

અત્યાર સુધીમાં 37,870 કરોડની અપાઈ લોન, ‘59 મિનિટમાં લોન’ સ્કીમ બની હીટ

Arohi
દેશના સુક્ષ્મ, નાના અને મધ્યમકદના ઉદ્યોગો (MSME)ની નાણાંકીય ધિરાણની સમસ્યા ઉકેલવા માટે કેન્દ્ર સરકારે ગત નવેમ્બરમાં ‘59 મિનિટમાં લોન’ની સ્કીમ જાહેર કરી હતી. આજે પ્રધાનમંત્રી...

પીએમ મોદીની સંવેદના માત્ર ગુજરાત માટે, આ મુખ્યમંત્રીએ જવાબ માગતાં PMO દોડતું થઈ ગયું

Arohi
દેશભરમાં વરસાદ અને આંધી-તોફાનને કારણે 31 લોકોનાં મોત થયાં. જેમાં પીએમ મોદીએ ગુજરાતના મૃતકો અને ઘાયલોના પરિવારજનોને વળતરની જાહેરાત કરતાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે પીએમ મોદી...

નરેન્દ્ર મોદીએ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને પબ્લિસિટી મિનિસ્ટર ઓફિસ બનાવી દીધી : રાહુલ ગાંધી

Yugal Shrivastava
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ પીએમઓ એટલેે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને...

PMO પણ અચંબામાં, આ દાનવીર શહીદો માટે કરી રહ્યો છે 110 કરોડ રૂપિયાનું દાન

Karan
પુલવામા હુમલા બાદ શહીદ જવાનોના પરિવાર માટે દેશભરમાંથી સહાયનો ધોધ વરસ્યો છે પણ તેમાંય કોટાના દાનવીર મુર્તજા અલીએ તો વડાપ્રધાનના ભંડોળમાં શહીદોના પરિવારો માટે 110...

ઘોઘા-દહેજ રો ફેરીની સર્વિસ બંધ કરવા PMOને પત્ર લખી અલ્ટિમેટ અપાયું

Mayur
ઘોઘા-દહેજ રો પેક્ષ ફેરીની સર્વિસ બંધ કરવા ઇન્ડિગો સીવેઝએ PMOને પત્ર લખી અલ્ટિમેટમ આપ્યુ છે. ઇન્ડિગો સીવેઝનું કહેવુ છે કે, ડ્રેજીંગ સહિતના પ્રશ્નો હલ કરવામાં...

PM મોદીના ખાસ વિશ્વાસુ અને વડાપ્રધાનના PRO એવા ગુજરાતી પત્રકારનું નિધન

Karan
આજે વડાપ્રધાન કાર્યાલયના PRO જગદીશ ઠક્કરનું મલ્ટિ ઓર્ગન ફેઈલ્યોરને કારણે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્રણ મહિનાથી તેઓ દિલ્હીની એઈમ્સમાં દાખલ હતા....

વડાપ્રધાન કાર્યાલયના પીઆરઓ જગદીશ ઠક્કરનું નિધન

Yugal Shrivastava
વડાપ્રધાન કાર્યાલયના પીઆરઓ જગદીશ ઠક્કરનું નિધન થયું છે. જગદીશ ઠક્કર ર૦૦૧થી નરેન્દ્ર મોદીની સાથે કામ કરતા હતા. ૧૯૮૬થી તેઓ ગુજરાતમાં સીએમના પીઆરઓ તરીકે કામગીરી બજાવતા...

LRD પેપર લીક મામલે રાજકોટના આ યુવકે PMO સુધી કરી ફરિયાદ

Karan
પેપર લીક કેસના પડઘા વડાપ્રધાન કાર્યાલય સુધી પડ્યા છે. સુજય ઠુમ્મર નામના ફરિયાદીએ પીએમઓમાં ફરિયાદ કરી છે. ફરિયાદીએ ઉભરો ઠાલવતા લખ્યું છે કે લાખો ઉમેદવારો...

વિલફુલ ડિફોલ્ટરોના નામ જણાવે રિઝર્વ બેન્ક-પીએમઓ : કેન્દ્રીય માહિતી પંચ

Yugal Shrivastava
કેન્દ્રીય માહિતી પંચે ફરી એક વખત રિઝર્વ બેન્ક તેમજ પીએમઓ પાસે જાણી જોઇને દેવું ન ચૂકવનારા ડિફોલ્ટરના નામ જણાવવા કહ્યું છે. માહિતી પંચે પોતાના 66...

સુષ્મા સ્વરાજ શરમ કરો, 6 દિવસથી પોલેન્ડમાં અેક દિકરાની લાશ માટે અમદાવાદી પરિવાર કરગરી રહ્યો છે

Karan
સુષ્મા સ્વરાજ અને વિદેશ મંત્રાલય 24 કલાક અેક્ટિવ હોવાના દાવાઅો વચ્ચે અેક ગુજરાતી પરિવારને છેલ્લાં 6 દિવસથી મદદ મળી રહી નથી. 3 વાર Tweet કરી...

સીબીઆઇની અંદર છેડાયેલા આંતરકલહનું નિરાકરણ લાવવા પીએમઓ સક્રિય

Mayur
સીબીઆઇમાં છેડાયેલ આંતરકલહ સુલજાવવા માટે પીએમઓ ડિપાર્ટમેન્ટ સક્રિય થયું છે. પીએમ નરેન્દ્ર મોદી સીબીઆઇમાં નંબર એક (સીબીઆઇ પ્રમુખ) અને નંબર બે (વિશેષ નિર્દેષક)નો કલહનું નિરાકરણ...
GSTV