GSTV

Tag : PM

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકાળના 200 દિવસ કર્યા પૂર્ણ, પીએમ મોદીએ પત્ર લખીને કરી પ્રશંસા

Zainul Ansari
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેને પગલે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત તમામ પાર્ટીઓએ કમર કસી લીધી છે. આ સ્થિતિ વચ્ચે રાજ્યમાં ભૂપેન્દ્ર...

Priyanka Gandhi Interview : પ્રિયંકા ગાંધીએ કહ્યું- મોદી દેશના PM, મેં તેમની ચિંતામાં ચન્નીજીને ફોન કર્યો હતો

Vishvesh Dave
પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ...

રમતમાં રાજકારણ / ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષે રજુઆત કરવા આવેલા પહેલવાનને સ્ટેજ પરજ મારી દીધો લાફો, ખેલાડીઓમાં ભારે રોષ

Vishvesh Dave
કુશ્તી ચેમ્પિયનશિપમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપનારા ભાજપના સાંસદે મંચ પરથી પોતાના બાહુબળનું પ્રદર્શન કર્યું હતું અને એક પહેલવાનને લાફા મારી દીધા હતા. આ ઘટના...

આજે દિલ્હીમાં વાઈબ્રન્ટ સમિટનો પ્રથમ રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે

HARSHAD PATEL
વાઈબ્રન્ટ સમિટના ભાગરૂપે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં રોડ શો કરવાના છે. આ રોડ શો પહેલા તેમેણે અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરી...

નોઇડામાં બનશે એશિયાનું સૌથી મોટું અને ભારતનું પહેલું નેટ ઝીરો એમિશન એરપોર્ટ, PM મોદી કરશે ખાતમુહૂર્ત

HARSHAD PATEL
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે ઉત્તર પ્રદેશના અદ્યોગિક, આર્થિક અને પર્યટનના વિકાસ માટે માઈલ સ્ટોન સાબિત થનાર નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવરનું ખાતમુહૂર્ત કરશે અને જનસભાને...

મોટી ભેટ / PM મોદી પંઢરપુરને જોડતા કરોડોના ખર્ચે તૈયાર કરાયેલો ફોર લેન રોડનું શિલાન્યાસ કરશે

HARSHAD PATEL
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રને મોટી ભેટ આપવા જઇ રહ્યાં છે. ભગવાન વિઠ્ઠલના દર્શન કરનારાઓ તેમજ પંઢરપુર પહોંચનારા ભક્તોની સુવિધા માટે 4 માર્ગનાં રોડનું નિર્માણ...

પેટા ચૂંટણી / ખરાબ પ્રદર્શનને કારણે ભાજપમાં ફેરફારની આશંકા, સ્મૃતિ ઈરાનીને મળી શકે છે બંગાળની જવાબદારી

HARSHAD PATEL
13 રાજ્યોની 3 લોકસભા બેઠકો અને વિધાનસભાની 29 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામોને લઈ ભાજપનું નેતૃત્વ શોકમાં છે. પશ્ચિમ બંગાળમાં પાર્ટીએ 2 બેઠકો ગુમાવી...

વડાપ્રધાન 5મી નવેમ્બરે જશે કેદારનાથ, આદિ શંકરાચાર્યની સમાધિનું કરશે ઉદ્ઘાટન

Vishvesh Dave
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 નવેમ્બરે કેદારનાથ–ઉત્તરાખંડની મુલાકાત લેશે અને મંદિરમાં પૂજા કરશે. આ પછી તેઓ આદિ શંકરાચાર્યની સમાધિનું ઉદ્ઘાટન કરશે અને પ્રતિમાનું અનાવરણ પણ કરશે....

મન કી બાત / રસીકરણથી ભારતને મળી મોટી સફળતા, દેશે હંમેશા વિશ્વ શાંતિ માટે કામ કર્યું છે

HARSHAD PATEL
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની 82મી આવૃત્તિમાં રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને 100 કરોડ રસીકરણ માટે...

કેવી રીતે એક સંયોગ બની ગયો એક મહાન પ્રયોગ: સ્મશાનગૃહમાં ઉભા હતા અને મોદીને CM બનવા માટે આવ્યો ફોન

Vishvesh Dave
સતત બે ટર્મ માટે વડાપ્રધાન બનનાર નેતાઓમાંના એક નરેન્દ્ર મોદીએ બંધારણીય પદ સંભાળતાં આજે 20 વર્ષ પૂર્ણ કર્યા છે. 7 ઓક્ટોબર 2001 ના રોજ કેશુભાઈ...

મન કી બાત 80મો એપિસોડ : પીએમ મોદીએ કહ્યું- સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પને કદી પણ મંદ નથી પડવા દેવાનો

Damini Patel
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. ‘મન કી બાત’ કાર્યક્રમનો આજે 80મો એપિસોડ છે. વડાપ્રધાને કાર્યક્રમની શરૂઆતમાં મેજર...

PM KISAN : ખોટી રીતે હપ્તા લેનારાઓ પર કસ્યો સરકારે સકંજો, રાજ્યોએ શરૂ કરી દીધી વસૂલી પ્રક્રિયા

Vishvesh Dave
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 9 મો હપ્તો સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર (DBT) કરવામાં આવ્યો છે. જોકે, હજુ પણ ઘણા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા...

શું છે eRUPI જેને પ્રધાનમંત્રીએ કર્યું લોન્ચ, અહીં જાણો તેનાથી સંબંધિત દરેક સવાલનો જવાબ

Vishvesh Dave
ડિજિટલ ચલણ તરફ પહેલું પગલું ભરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​’eRUPI’ નામની ઇલેક્ટ્રોનિક વાઉચર આધારિત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરી છે. આ પ્લેટફોર્મ નેશનલ પેમેન્ટ...

PM Kisan: કેન્દ્ર સરકાર ખેડૂતોને સસ્તી લોન આપી રહી છે, તુરંત જાણો શું કરવું?

Vishvesh Dave
જો તમે સરકાર સંચાલિત પીએમ કિસાન યોજના માટે પાત્ર છો, તો તમારા માટે કામના સમાચાર છે. ખરેખર, કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજનાના પાત્ર ખેડૂતોને સસ્તી...

Yoga Day 2021:પીએમ મોદી આવતીકાલે સવારે 6.30 વાગ્યે જનતાને કરશે સંબોધન, ટવીટ દ્વારા આપી આ માહિતી

Vishvesh Dave
પીએમ નરેન્દ્ર મોદી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021 નિમિત્તે જનતાને સંબોધન કરશે. પીએમએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે ‘આવતીકાલે...

રાજકારણ/ પ્રશાંત કિશોરે અમિત શાહની ઝાટકણી કાઢી : નથી ચૂંટણીના ચાણક્ય, આપ્યા પુરાવ્યા

Damini Patel
મમતા બેનર્જીના રણનીતિકાર પ્રશાંત કિશોરના દાવા મુજબ પશ્ચિમ બંગાળમાં સફળતા મળી ગઈ છે. એમનું માનવું છે કે અમિત શાહને ચઢાવીને બોલવામાં આવે છે જયારે તેઓ...

બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જૉનસનનો ભારત પ્રવાસ રદ્દ, ગણતંત્ર દિવસ સમારોહના હતા મુખ્ય મહેમાન

Mansi Patel
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનનો ભારતનો પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બોરિસ જોનસન આ વર્ષના પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ તરીકે સામેલ...

કમળમાંથી દોરા બનાવીને માસ્કનું કાપડ તૈયાર કરતી મણિપુરની મહિલા, અનોખા માસ્કની વિદેશમાં ભારે માંગ છે

Dilip Patel
મણિપુરના બિસેનપુર જિલ્લાની 27 વર્ષીય વિજયશંતિએ કમળની દાંડીમાંથી દોરો અને કાપડ બનાવ્યા હતા. હવે તે એક જ છોડના દાંડામાંથી માસ્ક બનાવવાનું એક અનોખું કામ કરી...

યોશિહિદે સુગા બન્યા જાપાનનાં નવા પ્રધાનમંત્રી, Tweet કરીને PM મોદીએ આપ્યા અભિનંદન

Mansi Patel
જાપાનની સંસદના નીચલા ગૃહ દ્વારા યોશિહિદે સુગા વડાપ્રધાન પદ માટે ચૂંટાયા છે. તેઓ બુધવારે ટોક્યોમાં વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા. આ રીતે, સુગા છેલ્લા 8...

જાપાનમાં આબેનું સ્થાન આ નેતા લેશે, એક સમયે હતા આબેના પોલિસી કોઓર્ડિનેટર અને સલાહકાર

Mansi Patel
જાપાનમાં આગામી વડાપ્રધાન યોશિદે સુગા બનશે. સુગા વડાપ્રધાન શિંઝો આબેના અનુગામી બનશે. સુગાએ શિંઝો આબે સાથે લાંબા સમય સુધી કામ કર્યું છે. જાપાનમાં સત્તારૂઠ લિબરલ...

મધ્ય પ્રદેશ/ 1.75 કરોડ લોકોનો ‘ગૃહપ્રવેશ’, પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે

Dilip Patel
મધ્યપ્રદેશમાં 12 સપ્ટેમ્બર 2020એ 1.75 કરોડ લોકો તેમના નવા ઘરોમાં પ્રવેશ કરશે. આ મકાનો રાજ્યના શ્રમજીવી વર્ગ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બનાવવામાં આવ્યા છે....

કૌભાંડ બાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજના પર સરકાર કડક, હવે ખેતીની જમીન હોય તો પણ લાભ લેવામાં મુશ્કેલી પડશે

Dilip Patel
ખેડૂતોને વાર્ષિક રૂ.6,000 ની રકમ પૂરી પાડતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 110 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે. હકીકતમાં, તમિળનાડુમાં લગભગ 5 લાખ લોકો હતા....

પ્રણવ દાના અવસાન પર બાંગ્લાદેશમાં એક દિવસ રાષ્ટ્રીય શોક, વડા પ્રધાન શેખ હસીનાએ ગણાવ્યા ‘સાચા મિત્ર’

Dilip Patel
84 વર્ષના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું સોમવારે 31 ઓગસ્ટ 2020માં સૈન્ય હોસ્પિટલમાં કોરોનાથી નિધન થયું હતું. 10 ઓગસ્ટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. વિશ્વના...

PMની સ્કીમ બંધ, CMની ચાલુ: BJP શાસિત ગુજરાતે કરી કેન્દ્રની આ યોજના બંધ, હવે કોંગ્રેસનો વારો

Mansi Patel
અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું ત્રણ પ્રકારના જોખમો આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ખરીફ મોસમમાં લેવાતા તમામ પાકની નુકસાની 33થી 60 ટકા હશે તો ખેડૂતોને હેક્ટરદીઠ રૂા.20,000ની...

લેબેનોન બ્લાસ્ટમાં કરવામાં આવ્યો આટલા ટન સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ, વડા પ્રધાને પોતે સ્વીકારી આ વાત

Dilip Patel
મંગળવારે લેબેનોનની રાજધાની બેરૂતમાં બે તીવ્ર ધડાકા થયા હતા. જેણે પણ તેમને જોયો તેના હોશ ઉડી ગયા. વિસ્ફોટને લીધે ધુમાડો પ્રથમ આકાશ પર પડ્યો અને...

જે રસ્તે પસાર થશે પીએમ મોદી તેના એક કિલોમીટરના વિસ્તારને કરાશે સૅનેટાઇઝ

pratikshah
અયોધ્યા ખાતે આવતી કાલે રામ મંદિર ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે ત્યારે સોમવારે જ અયોધ્યાની સીમાઓ સીલ કરી દેવામાં આવી છે. સુરક્ષાને લઈને મોટી...

જેને ભારતે આઝાદી અપાવી એ દેશની શેખ હસીના 4 મહિનાથી મળી રહ્યાં નથી ભારતીય હાઈ કમિશનરને, ચીન અને પાકિસ્તાન તરફ ઝૂક્યાં

Dilip Patel
ચાર મહિનામાં બાંગલા વડા પ્રધાન શેખ હસીના અનેક વિનંતીઓ છતાં ભારતીય હાઈ કમિશનરને મળી નથી. 2019 માં શેખ હસીના ફરી વડા પ્રધાન બન્યા બાદ તમામ...

કોરોનાના કેસો વધતાં ઇઝરાઇલમાં યુવાનોએ વડા પ્રધાનના ઘરે જવાનો રસ્તો કરી દીધો બંધ, ભારતની સ્થિતી ખરાબ છતાં…

Dilip Patel
ઇઝરાઇલમાં ફક્ત 59,475 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે અને કોરોનાથી 448 લોકો મૃત્યુ પામ્યા છે. પરંતુ અહીંના યુવાનો ગુસ્સે છે અને તેથી જ હજારો યુવાનો...

પ્રધાનમંત્રીના લગ્નને ત્રીજી વાર પણ રોકવામાં આવ્યા, આવી અડચણોના કારણે નથી લઈ શકતા ફેરા

Mansi Patel
ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટિયો ફ્રેડરિક્સેનના લગ્નને ત્રીજી વાર પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. યુરોપિયા શિખર સંમેલનના કારણે પ્રધાનમંત્રીના લગ્નને ફરી એક વાર સ્થગિત કરી દેવામાં...

પાકિસ્તાને બ્રિટિશ સાંસદોને કેમ આપ્યા 30 લાખ રૂપિયા, ભારતની સામે મોટું કાવતરું

Dilip Patel
આ વર્ષની શરૂઆતમાં, યુકેનું સંસદીય જૂથ પાકિસ્તાન હસ્તકના કાશ્મીર પહોંચ્યું હતું. તેનું કાર્ય કાશ્મીરમાં માનવ અધિકારના ભંગ અંગે પ્રકાશ પાડવાનું હતું. હવે એક તાજેતરનો ખુલાસો...
GSTV