વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચેન્નઈના પ્રવાસે છે. ચેન્નઈ પહોંચતા જ વડાપ્રધાનનું હેલિકોપ્ટર જ્યારે એમએ ચિદંબરમ સ્ટેડિયમની નજીકથી પસાર થયું તો તેમણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે...
તાજેતરમાં જ લોકસભામાં ચર્ચા દરમ્યાન સાંસદોની મદદ માટે એક 24/7 હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. પરંતુ આ હેલ્પલાઇન પર સાંસદોને ખૂબ જ ઓછાં પ્રમાણમાં લોકોના...
ખેડૂત આંદોલન વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, મોદી સરકાર વાતચીતની જગ્યાએ ખેડૂતોને મારી રહી છે. તેમણે ખેડૂત પ્રદર્શનકારીઓને અપીલ કરતા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ગુરુવારે રાષ્ટ્રીય કેડેટ કોર(NCC)ના કાર્યક્રમમાં ભાગ લીધો. પીએમ મોદીને એ દરમિયાન ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહ,...
મુંબઈમાં રહેતા ગુજરાતીઓને રીઝવવા માટે શિવસેના અચાનક જ હરકતમાં આવી છે. શિવસેનાએ પોતાની ગુજરાતી વિંગને એક્ટિવેટ કરી છે અને પાર્ટીના વરિષ્ઠ ગુજરાતી નેતાઓને પાર્ટીએ ગુજરાતી...
2019માં ટેક્સાસમાં પીએમ મોદીના સન્માનમાં ‘હાઉ ડી મોદી’ કાર્યક્રમ યોજાયો હતો. એ પછી પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સામે અમેરિકાની એક કોર્ટમાં ભાગલાવાદી કાશ્મીર...
નોટબંધીના ચાર વર્ષની ભાજપ દ્વારા ઉજવણીને લઈને શિવસેનાએ ધારદાર કટાક્ષ કર્યો છે. શિવસેનાએ જણાવ્યું કે, કેન્દ્રના આ પગલાંથી સંખ્યાબંધ લોકોએ આત્મહત્યા કરી હતી તેમજ અનેકના...
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર છોકરીઓના લગ્નની લઘુતમ ઉંમરમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યુ છે કે, તે માટે (છોકરીઓની લઘુતમ...
ભાજપે આંધ્ર પ્રદેશમાં જગન મોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસને એનડીએમાં લઈ આવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. નરેન્દ્ર મોદી પોતે જગનને એનડીએમાં સમાવવા આતુર છે. મંગળવારે જગન...
કોરોના વાયરસ પર વિશ્વભરમાં સામાજિક અંતરના નિયમો બનાવવામાં આવ્યા હતા અને લોકોને એકબીજાની વચ્ચે 2 મીટરનું અંતર જાળવવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ અભ્યાસ પછી સંશોધનકારોએ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરની સ્થિતિની સમીક્ષા માટે છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આજે બેઠક કરી. બેઠક દરમિયાન દેશના છ રાજ્યોમાં પૂરના પગલે જોવા મળતી પરેશાનીથી કઈ...
અયોધ્યામાં ૫ ઓગસ્ટે નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યાના રામમંદિરનું ભૂમિપૂજન થવાનું છે. સામાન્ય માન્યતા એવી છે કે, મોદી જ ભૂમિપૂજન કરશે પણ આ ભૂમિપૂજન એકલા મોદી...
5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. કાર્યક્રમ પૂર્વે અયોધ્યા સજી રહ્યું છે. 500 વર્ષ બાદ આ પ્રસંદ આવ્યો...
રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમને લઈને અયોધ્યામાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ કાર્યક્રમમાં ભાગ લેવા આવશે જેને લઈને સેન્ટ્રલ...
કેન્દ્ર સરકારે કોરોના વાયરસ મહામારીને રોકવા માટે માર્ચ મહીનામાં લોકડાઉન લાગુ કર્યું હતું. ત્યારબાદ સરકારે આર્થિક ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને અનલોક-1 અને અનલોક-2 શરૂ કર્યું હતું....
ભારત સરકાર દ્વારા પ્રતિબંત કરનારી પ્રધાનમંત્રીની સત્તવારા વેબસાઈટ- pmindia.gov.in માં મોટા ફેરફાર કરવામાં આવશે. હવે પ્રધાનમંત્રીને સંયુક્ત રાષ્ટ્રની સત્તાવાર ભાષાઓની સાથે 22 ભારતીય ભાષાઓમાં પણ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મણિપુર વોટર સપ્લાય પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે, ‘હર ઘર જળ’ મિશનને પૂર્ણ કરવા માટે આ પ્રોજેક્ટ મહત્વની ભૂમિકા ભજવશે અને તેનો લાભ...