દિલ્હી-હરિદ્વાર રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગુજરાતની બસને અકસ્માત, 25 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
દિલ્હી-હરિદ્વાર રાષ્ટ્રીય રાજમાર્ગ પર પુરકાઈ બાયપાસ પાસે એક ગુજરાતી શ્રદ્ધાળુઓ ભરેલી બસને એક ટ્રકે ટક્કર મારતાં આ અકસ્માતમાં 25 લોકો ઇજાગ્રસ્ત થયા છે. થાના પ્રભારી...