ગુજરાત સરકારના પેન્શનરો માટે વિવિધ પાંચ ઝોનમાં તા.૪ જૂન ૨૦૨૨ શનિવારના રોજ બપોરના ૧૨ કલાકથી સાંજનાં ૫ કલાક સુધી પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે....
કર્મચારીઓ માટે સારા સમાચાર છે. એક ઉચ્ચ સ્તરીય સમિતિએ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ પગાર મર્યાદા વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સમિતિએ કહ્યું છે કે...
ધારાસભ્યો અને સાંસદો કર્મચારીઓના પગાર વધારવામાં ઠાગાઠૈયા કરતા હોય છે, પરંતુ પોતાની સુખ-સુવિધા વધારવામાં ક્યારેય કોઈ પણ પ્રકારનો કાપ મૂકતાં નથી. જ્યારે સાંસદો અને ધારાસભ્યોના...
ભાજપે પ્રચંડ બહુમતી આપનાર ઉત્તર પ્રદેશની જનતાને રિટર્ન ગિફ્ટ આપવાની તૈયારી કરી લીધી છે. રાજ્યમાં નવી સરકાર બનતાની સાથે જ ગરીબોના પેન્શનમાં વધારો કરવામાં આવશે....
સુપ્રીમ કોર્ટે 30 વર્ષથી વધુ સેવા બાદ નિવૃત્ત થનાર વ્યક્તિને પેન્શન લાભો ચૂકવવા રાજ્ય સરકારને નિર્દેશ આપતા ગુજરાત હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. જસ્ટિસ એમઆર...
પાંચ રાજ્યમાં ચૂંટણી વચ્ચે સરકાર તરફથી મોટી ખબર સામે આવી છે. વેલેન્ટાઈન્સ ડે અને પુલવામાં હુમલાની વર્ષીના દિવસે પેન્શનની રકમમાં અઢી ગણી વૃદ્ધિ કરી દીધી...
વૃદ્ધાવસ્થાની ચિંતા સૌ કોઈને હોય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારી વૃદ્ધાવસ્થાને સુરક્ષિત અને આર્થિક રીતે સમૃદ્ધ રાખવા માંગતા હોવ તો તમારે તેની તૈયારી...
પેન્શનરો માટે કામના સમાચાર છે. નિયત સમયમર્યાદા અનુસાર, તમામ પેન્શનરોએ આ વર્ષે 28 ફેબ્રુઆરી સુધીમાં તેમનું લાઇફ સર્ટિફિકેટ (જીવન પ્રમાણપત્ર) સબમિટ કરવું ફરજિયાત છે. જો...
2022માં સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ખાસ કરીને એવા કર્મચારીઓ કે જેઓ 1 જાન્યુઆરી, 2004 પહેલા સરકારી નોકરીમાં જોડાયા હતા, પરંતુ તેમની નિમણૂક...
કેન્દ્ર સરકાર હવે અસંગથિટ ક્ષેત્રના મજૂરોને પેન્શન તરીકે આર્થિક સહાયતા આપવાની યોજના બનાવી રહી છે. તેના માટે સરકાર ‘ડોનેટ પેન્શન’ અભિયાન ચલાવવાની તૈયારીમાં છે. તેમાં...
Mutual Fund SIP-SWP: દરેક વ્યક્તિને વૃદ્ધાવસ્થાની ચિંતા હોય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારા વૃદ્ધાવસ્થાને સુરક્ષિત અને આર્થિક રીતે સમૃદ્ધ રાખવા માંગો છો, તો...
સરકારે શનિવારે કહ્યું કે જીવનસાથી પેન્શન માટે સંયુક્ત બેન્ક એકાઉન્ટ અનિવાર્ય નથી. કેન્દ્રિય કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે નરેન્દ્ર...
Government Scheme: જો તમે વૃદ્ધાવસ્થામાં પૈસા અને અન્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે કોઇની સામે હાથ ફેલાવા માંગતા ન હોવ તો રિટાયરમેન્ટ માટેનું પ્લાનિંગ ખૂબ જ...
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કિસાનોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામા આવે છે. આ પૈસા ત્રણ હપ્તામા કિસાનોના ખાતામા જમા કરવામા આવ્યા છે. અત્યાર...
કેન્દ્ર સરકારે દરેકના વૃદ્ધાવસ્થાને ધ્યાનમાં રાખી અટલ પેન્શન યોજના લોન્ચ કરી હતી. હવે આ યોજનામાં સામેલ થનારની સંખ્યામાં વધારો થતો જાય છે. આ યોજનાની ઘણી...
રક્ષા મંત્રાલયે દિવાળી પહેલા ફેમિલી પેન્શનમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે. સંરક્ષણ ક્ષેત્રના કર્મચારીઓ માટે આ જાહેરાત કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે તેના કર્મચારીઓ માટે...
પેન્શનરો માટે મહત્વના સમાચાર છે. ઓક્ટોબર મહિનો પસાર થવાનો છે અને નવેમ્બર મહિનો આવવાનો છે. તમામ નિવૃત્ત કર્મચારીઓ માટે ઑક્ટોબર અને નવેમ્બર મહિનો ખૂબ જ...
પેન્શનર્સને પેન્શન જારી રાખવા માટે દર વર્ષે તેમનું લાઇફ સર્ટિફિકેટ બેંક, પોસ્ટ ઓફિસ અથવા નાણાકિય સંસ્થાઓમાં જમા કરવું પડતું હતું. પરંતુ હવે તેઓ ઘરે બેસીને...