આર્થિક અનિશ્ચિતતાના સમયમાં, મોટાભાગના લોકો નિવૃત્તિ પછીનું આયોજન કરવાનું ચાલુ રાખે છે. ખાનગી નોકરીઓ કે નાના ધંધાઓ ધરાવતા લોકો વૃદ્ધાવસ્થાના ખર્ચની ચિંતા કરે છે. જો...
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. ફેમિલી પેન્શનને લઈને સરકારે નવા નિયમ બહાર પાડ્યા છે. જારી કરાયેલા નિયમો અનુસાર, મૃત સરકારી કર્મચારીઓના એવા બાળકો...
પેન્શનરો માટે કામના સમાચાર છે. નિયત સમયમર્યાદા અનુસાર, તમામ પેન્શનરોએ આ વર્ષે 28 ફેબ્રુઆરી સુધીમાં તેમનું લાઇફ સર્ટિફિકેટ (જીવન પ્રમાણપત્ર) સબમિટ કરવું ફરજિયાત છે. જો...
કેન્દ્ર સરકારે દેશના તમામ વર્ગો માટે અનેક વિશેષ સુવિધાઓ શરૂ કરી છે. સરકાર તરફથી ખેડૂતો, મહિલાઓ અને ગરીબ લોકોને આર્થિક સુવિધાઓ ભરપૂર માત્રામા પૂરી પાડવામાં...
આજના સમયમાં હવે દરેક વૃદ્ધાવસ્થાની ચિંતા હોય છે. ત્યારે તમે પણ જો નિવૃત્તિને સુરક્ષિત રાખવા ઇચ્છતા હોવ અને કોઈ સુરક્ષિત સ્થાને રોકાણ કરવાનું વિચારી રહ્યાં...
કેન્દ્ર સરકાર દ્વારા ઘણી યોજના ચલાવવામાં આવે છે, જે હેઠળ ખેડૂતો, મજૂરો, અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરવા વાળા લોકો અને ગરીબોને આર્થિક સલાહ આપવામાં આવે છે....
Pensioners Life Certificate: લાઇફ સર્ટિફિકેટ એ કોઈપણ પેન્શનરો માટે સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટમાંનું એક છે. જો તે સમયસર જમા ન થાય તો પેન્શન પણ બંધ થઈ...
કેન્દ્ર સરકારે દરેકના વૃદ્ધાવસ્થાને ધ્યાનમાં રાખી અટલ પેન્શન યોજના લોન્ચ કરી હતી. હવે આ યોજનામાં સામેલ થનારની સંખ્યામાં વધારો થતો જાય છે. આ યોજનાની ઘણી...
પેન્શનરો માટે દર વર્ષે પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનું કામ અગત્યનું છે. દર વર્ષે 1 નવેમ્બરથી લઇને 30 નવેમ્બર વચ્ચે જીવન પ્રમાણપત્ર જમા કરાવવું જરૂરી...
સરકારી કર્મચારીઓ માટે હાલ ખુશીના સમાચાર આવી રહ્યા છે. જો પતિ અને પત્ની બંને કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોય અને સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (સીસીએસ-પેન્શન) 1972 ના...
પેન્શન એન્જ રેગ્યૂલેટર PFRDAએ નેશનલ પેન્શન સ્કીમને લઇને એક મોટો ફેરફાર કર્યો છે. PFRDAએ નેશનલ પેન્શન સ્કીમ માટે એન્ટ્રી અને એક્ઝિટની ઉંમર મર્યાદામાં ફેરફાર કર્યા...
Atal Pension Yojana: વૃદ્ધાવસ્થાની ચિંતા સૌકોઇને હોય છે. જો તમે પણ તમારા રિટાયરમેન્ટને સિક્યોર કરવા માટે સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો...
કોરોના મહામારીને લઇને કેન્દ્રીય ધાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયે ફેમિલી પેન્શનને લઇને થતી ટેન્શન દૂર કરી દીધી છે. કેન્દ્રીય કર્મીઓના મોત થવા પર તેના...
કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને એક મોટી સુવિધા આપી છે. કેન્દ્ર સરકારે યોગ્યતા પુરી કરવા વાળા કર્મચારીઓને હવે નેશનલ પેન્સન સ્કીમ (NPS)ને છોડીને જૂની પેન્સન સ્કીમ...
સરકારી વીમા નિયમનકારી સંસ્થા આઈઆરડીએઆઇ (આઈઆરડીએઆઈ) એ દેશની તમામ વીમા કંપનીઓને સરલ પેન્શન યોજના શરૂ કરવા સૂચના આપી છે. આ પેન્શન યોજના 1 એપ્રિલથી ફરજિયાત...