દોહામાં શનિવારથી આંતર-અફઘાન વાટાઘાટો શરૂ થઈ છે. ભારત વતી એક વરિષ્ઠ અધિકારીએ આ સંવાદમાં ભાગ લીધો છે ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે કોન્ફરન્સિંગ દ્વારા પોતાનું...
ઘણા દાયકાઓના સંઘર્ષ પછી, અફઘાનમાં વિરોધી શિબિરો લાંબા ગાળાની શાંતિ સ્થાપવા વાટાઘાટો શરૂ કરશે. આ 19 વર્ષ પછી યુએસ અને નાટો સૈનિકો માટે અફઘાનિસ્તાનથી પાછા...
ભારત શાંતિના પક્ષમાં છે, પરંતુ ઉશ્કેરણીનો જવાબ આપવામાં પાછળ રહેતો નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનનું નામ લીધા વિના સ્પષ્ટ ચેતવણી આપી હતી. ભારતીય સૈનિકોની...
અવિશ્વાસ, શંકા અને અધકચરા ઇરાદાથી કરવામાં આવેલી અફઘાન શાંતિ સમજૂતી બે દિવસ પણ અફઘાનિસ્તાનના નાગરિકોને શાંતિ પ્રદાન કરી શકી નહીં. અમેરિકા અને તાલિબાનની વચ્ચે અફઘાનિસ્તાનમાં...
જમ્મુ કાશ્મીરના બદગામમાં ચાર આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ચારેય પાસેથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આતંકીઓના નામ...
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં મૃત્યુઆંક વધીને 36 થઇ ગયો છે. દિલ્હીના શાહદરાના જગ પ્રવેશ ચંદર હોસ્પિટલમાં વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. જ્યારે કે...
રાજનીતિમાં નેતાઓને સલાહ આપનારા અને નિષ્ણાંત તરીકે જાણીતા પ્રષાંત કિશોરે પણ એનઆરસી અને સીએએ (નાગરિકતા કાયદા)નો વિરોધ કર્યો હતો. સાથે તેમણે દેશમાં એનઆરસી અને સીએએ...
સમગ્ર દેશમાં સૂચિત એનઆરસીના અમલ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન તેમના જ ગૃહમંત્રી અમિત શાહના નિવેદન કરતાં વિરોધાભાસી હોવાનો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રવિવારે...
વિપક્ષ લોકોને ‘ઉશ્કેરી’ રહ્યો છે અને કથિત રીતે મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યો છે તેવા વડાપ્રધાન મોદીના આક્ષેપોને રવિવારે કોંગ્રેસે નકારી કાઢ્યા હતા. ઉલટાનું તેમણે દાવો...
દેશના વિવિધ ભાગોમાં રવિવારે નાગરિકતા કાયદાના વિરોધમાં થઈ રહેલા દેખાવો યથાવત રહ્યા હતા. જોકે, જોકે, હિંસક દેખાવો અટક્યા હતા. બીજીબાજુ હવે દિલ્હી, બેંગ્લોર સહિત અનેક...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિપક્ષ પર લોકોમાં ડર ફેલાવવાનો અને નાગરિકતા સુધારા કાયદા અંગે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરતાં કહ્યું કે તેમની સરકારની યોજનાઓમાં ક્યારેય...
નાગરિકતા બિલના વિરોધમાં આસામમાં પ્રદર્શનો વધુને વધુ હિંસક થઈ રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી શાંતિની અપીલ કરી છે. પીએમ મોદીએ લખ્યું કે આસામના...
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રનો ઉપયોગ ભારત વિરૂદ્ધ ઝેર ઓકવા માટે કર્યો હતો. ઇમરાન ખાને કાશ્મીર મામલો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમને...
રશિયામાંશુક્રવારે અફઘાનિસ્તાનના મામલે યોજાઈ રહેલી બેઠકમાં ભારત પણ સામેલ થશે. જો કે ભારતતરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેની હિસ્સેદારી અનૌપચારીક સ્તરની હશે.સરકારે તેની સાથે...