GSTV

Tag : peace

Vastu Tips: ઘરની આ જગ્યાએ ફટકડીને આ રંગના કપડામાં વીંટી લટકાવી દો, થશે પૈસાનો વરસાદ

Ankita Trada
ફટકડી એક પ્રકારનું ખનિજ છે જે પહાડો પરથી પ્રાપ્ત થાય છે. ફટકડી ઔષધીય રૂપમાં પણ વપરાશ કરવામાં આવે છે. ઔષધિના રૂપમાં તેનો વપરાશ કરવા સિવાય...

અફઘાનિસ્તાન શાંતિ વાર્તાની શરૂઆત, એસ. જયશંકરે આપી ચેતવણી ભારતની વિરુદ્ધ ના થાય કોઈ ગતિવિધિ

Mansi Patel
દોહામાં શનિવારથી આંતર-અફઘાન વાટાઘાટો શરૂ થઈ છે. ભારત વતી એક વરિષ્ઠ અધિકારીએ આ સંવાદમાં ભાગ લીધો છે ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે કોન્ફરન્સિંગ દ્વારા પોતાનું...

અફઘાનિસ્તાનમાં 19 વર્ષ પછી દોહામાં શાંતિ મંત્રણા શરૂં, અમેરિકન લશ્કરે મે 2021 સુધીમાં દેશ છોડવો પડશે

Dilip Patel
ઘણા દાયકાઓના સંઘર્ષ પછી, અફઘાનમાં વિરોધી શિબિરો લાંબા ગાળાની શાંતિ સ્થાપવા વાટાઘાટો શરૂ કરશે. આ 19 વર્ષ પછી યુએસ અને નાટો સૈનિકો માટે અફઘાનિસ્તાનથી પાછા...

કોરોનાકાળમાં આ સાત ઉપાયો ઘરમાં લાવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

Mansi Patel
સમૃદ્ધિનો અર્થ ફક્ત સંપત્તિ જ નહીં, પણ શાંતિ, આરોગ્ય, ઘરમાં માનસિક સંતોષ અને પરિવારમાં અંદરો-અંદરનો  મેળ અને પ્રેમ પણ છે. જો આ બધી બાબતો તમારા...

બિહાર રેજીમેન્ટનાં જવાનોએ કર્નલ સંતોષની વિરગતિનો આ રીતે લીધો બદલો, ચીની સૈનિકોનાં કર્યા આવા હાલ

Dilip Patel
ભારત શાંતિના પક્ષમાં છે, પરંતુ ઉશ્કેરણીનો જવાબ આપવામાં પાછળ રહેતો નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનનું નામ લીધા વિના સ્પષ્ટ ચેતવણી આપી હતી. ભારતીય સૈનિકોની...

ભારત સહિત દુનિયાનાં 81 દેશોમાં વધી શાંતિ, CAA પર પ્રદર્શન ન થયા હોત તો મજબૂત હોતી સ્થિતી

Mansi Patel
કોરોના વાઈરસની મહામારી વચ્ચે ભારત સહિત દુનિયાના 81 દેશોમા શાંતિ વધી છે. ઈન્સ્ટિયુટ ઑફ ઇકોનોમિક્સ એન્ડ પીસના હાલના રિપોર્ટ મુજબ, દુનિયાના 80 દેશોમા શાંતિ વધી...

શોભાના ગાંઠીયા સમાન શાંતિ સમજૂતી : તાલિબાનોએ 12 હુમલા કરતાં 7 સૈનિકોનાં મોત

Mayur
અવિશ્વાસ, શંકા અને અધકચરા ઇરાદાથી કરવામાં આવેલી અફઘાન શાંતિ સમજૂતી બે દિવસ પણ અફઘાનિસ્તાનના નાગરિકોને શાંતિ પ્રદાન કરી શકી નહીં. અમેરિકા અને તાલિબાનની વચ્ચે અફઘાનિસ્તાનમાં...

કાશ્મીરની શાંતિનું વાતાવરણ ડહોળવા આવેલા 7 ખૂંખાર આતંકીઓ પોલીસ અને સૈન્યના સકંજામાં

Mayur
જમ્મુ કાશ્મીરના બદગામમાં ચાર આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ચારેય પાસેથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આતંકીઓના નામ...

દિલ્હીમાં હિંસાના કારણે મૃતક આંક 36 સુધી પહોંચ્યો, ઘણા ખરા વિસ્તારોમાં શાંતિ જોવા મળી

Mayur
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં મૃત્યુઆંક વધીને 36 થઇ ગયો છે. દિલ્હીના શાહદરાના જગ પ્રવેશ ચંદર હોસ્પિટલમાં વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. જ્યારે કે...

ઇરાન યુદ્ધ નથી ઈચ્છતું, ભારતને શાંતિદૂત બનવા ઈરાને કર્યો આગ્રહ

Mayur
ભારતમાં ઈરાનના રાજદૂત અલી ચેગેની કહ્યું કે ઈરાન અમેરિકા સાથે તણાવ ઘટાડવા માટે ભારતના શાંતિ માટેના કોઈ પણ પગલાનું સ્વાગત કરશે. અલી ચેગેની કહ્યું કે...

NRC અને CAA મુદ્દે પ્રશાંત કિશોરે ત્રીજો રસ્તો કાઢ્યો, જેમાં ભૂમિકા મુખ્યમંત્રીઓને ભજવવાની છે

Mayur
રાજનીતિમાં નેતાઓને સલાહ આપનારા અને નિષ્ણાંત તરીકે જાણીતા પ્રષાંત કિશોરે પણ એનઆરસી અને સીએએ (નાગરિકતા કાયદા)નો વિરોધ કર્યો હતો. સાથે તેમણે  દેશમાં એનઆરસી અને સીએએ...

દીદી હવે તમે કેમ ડરી ગયા ? તમે કેમ બદલાઈ ગયા? મોદીની મમતા પર ‘શાબ્દિક’ સ્ટ્રાઈક

Mayur
સમગ્ર દેશમાં સૂચિત એનઆરસીના અમલ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન તેમના જ ગૃહમંત્રી અમિત શાહના નિવેદન કરતાં વિરોધાભાસી હોવાનો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રવિવારે...

અમે નહીં, ગૃહમંત્રી અમિત શાહ ભય, અનિશ્ચિતતા ફેલાવી રહ્યા છે : કોંગ્રેસ

Mayur
વિપક્ષ લોકોને ‘ઉશ્કેરી’ રહ્યો છે અને કથિત રીતે મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યો છે તેવા વડાપ્રધાન મોદીના આક્ષેપોને રવિવારે કોંગ્રેસે નકારી કાઢ્યા હતા. ઉલટાનું તેમણે દાવો...

સીએએના વિરોધની હિંસા અટકી, ઉ. પ્રદેશમાં તોફાનો પાછળ સીમીના હાથની આશંકા

Mayur
દેશના વિવિધ ભાગોમાં રવિવારે નાગરિકતા કાયદાના વિરોધમાં થઈ રહેલા દેખાવો યથાવત રહ્યા હતા. જોકે, જોકે, હિંસક દેખાવો અટક્યા હતા. બીજીબાજુ હવે દિલ્હી, બેંગ્લોર સહિત અનેક...

મનમોહનસિંહ તો વાતો કરતા હતા અને મેં કરી બતાવ્યું એટલે વિપક્ષ મારો વિરોધ કરે છે : મોદી

Mayur
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિપક્ષ પર લોકોમાં ડર ફેલાવવાનો અને નાગરિકતા સુધારા કાયદા અંગે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરતાં કહ્યું કે તેમની સરકારની યોજનાઓમાં ક્યારેય...

આસામમાં NRC બિલ મુદ્દે વિરોધ ફાટી નીકળતા પ્રધાનમંત્રીએ આવવું પડ્યું આગળ, કહી આ મોટી વાત

Mayur
નાગરિકતા બિલના વિરોધમાં આસામમાં પ્રદર્શનો વધુને વધુ હિંસક થઈ રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી શાંતિની અપીલ કરી છે. પીએમ મોદીએ લખ્યું કે આસામના...

પાકિસ્તાનની આ જગ્યામાં પ્રવેશ કરવા માટે નહીં જોઈએ પાસપોર્ટ, ઈમરાનનો ‘શાંતિ’રાગ

Mayur
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને એક ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે જે પણ લોકો કરતારપુર કોરિડોર આવી રહ્યા છે તેમના માટે પાસપોર્ટ હોવો જરૂરી...

અમેરિકાએ પાકિસ્તાન સામે કરી લાલ આંખ, ‘પહેલા આતંકી છાવણીઓનો નાશ કરો પછી શાંતિની વાતો કરો’

Mayur
અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ મંત્રણાની પુન શરૂઆત એ વખતે જ શક્ય બનશે જ્યારે પાક.પોતાની ધરતી પર ઉછેરી...

સરકારનો દાવો, કાશ્મીરમાંથી 99 ટકા પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો

Mayur
જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવી તે બાદ હિંસા થશે તેવા ભયને પગલે અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા.   જોકે બાદમાં ધીરે ધીરે આ બધા...

આતંકીઓને પેન્શન આપનારૂં પાક. અમને શાંતિની સલાહ ન આપે : ભારત

Mayur
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રનો ઉપયોગ ભારત વિરૂદ્ધ ઝેર ઓકવા માટે કર્યો હતો. ઇમરાન ખાને કાશ્મીર મામલો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમને...

અફઘાનિસ્તાનની પીસ ટોક યોજાશે મોસ્કોમાં, ભારત તાલિબાનો સાથે કરશે મંચ શેયર

Yugal Shrivastava
રશિયામાંશુક્રવારે અફઘાનિસ્તાનના મામલે યોજાઈ રહેલી બેઠકમાં ભારત પણ સામેલ થશે. જો કે ભારતતરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેની હિસ્સેદારી અનૌપચારીક સ્તરની હશે.સરકારે તેની સાથે...
GSTV