કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સપ્ટેમ્બરથી 28% મોંઘવારી ભથ્થું મળવાનું શરૂ થશે, પરંતુ હવે સમાચાર એ પણ છે કે સરકાર ટૂંક સમયમાં જૂન માટે મોંઘવારી ભથ્થું...
ભાગેડુ શરાબ કારોબારી વિજય માલ્યા હવે બેંકોને સેટલમેન્ટ અંતર્ગત 13,960 કરોડ રૂપિયા ચુકવવા માટે તૈયાર છે. માલ્યાના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, તેમણે બેંકોના કંસોર્ટિયમને...
ગુજરાતની જનતાને ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવતા મોંઘવારીનો માર સહન કરવો પડશે. પેટ્રોલ અને ડીઝલની ઉપરનાં વેટમાં રાજ્ય સરકારે વધારો કર્યો...
કોરોના વાયરસ (Corona Virus) ના કારણે સમગ્ર દેશમાં થયેલા લોકડાઉનથી સામાન્ય લોકોને રાહત આપવા સરકાર બાદ આરબીઆઈએ મોટા પગલા લીધા છે. આરબીઆઈએ બેન્કોને ત્રણ મહિના...
દિગ્ગજ ટેલીકોમ કંપની ભારતી એરટેલે ગત દિવસોમાં કરેલા પોતાના વાયદા પ્રમાણે એજીઆર કેસમાં પોતાના 10 હજાર કરોડનું દેવુ ટેલીકોમ વિભાગને ચુકવ્યું છે. હજુ પણ કંપની...
સરકારી ટેલિકોમ ભારત સંચાર નિગમ લિમિટેડ(બીએસએનએલ)એ કંપનીને ચાલુ રાખવા માટે કર્મચારીઓને પગાર ચૂકવવા માટે તાત્કાલિક ફંડની માગણી કરી છે. બીએસએનએલને પોતાના કર્મચારીઓને જૂન મહિનાનો પગાર...
ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા કોલેજના વિદ્યાર્થીઓ વિરૃધ્ધ ટ્રાફિક પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં લો-ગાર્ડન ખાતે જીએલએસ કોલેજ બહાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વિદ્યાર્થીઓ...
દેશની સૌથી મોટી આઈટી કંપની TCSના સીઈઓ રાજેશ ગોપીનાથન છે. એક વર્ષમાં તેમના પગારમાં 28 ટકાનો વધારો થયો છે. તે ટાટા કન્સલ્ટન્સી(TCS)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર...
દુષ્કાળ ગ્રસ્ત તાલુકાઓના ખેડુતોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર પાસે પુરતુ ફંડ ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે પણ રાજ્યના ખેડુતોના હિત માટે નાણાની ફાળવણી કરી છે...
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારની ફલેગશીપ આયુષ્યમાન ભારત યોજનામાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૩ સપ્ટેમ્બરે શરૂ...