દર વર્ષે 12 ઓક્ટોબરે વિશ્વ આર્થરાઇટિસ દિવસ વિશ્વમાં ઉજવવામાં આવે છે. સંધિવા, સંધિવા સાથેના દર્દીઓને ઘૂંટણ, પગની ઘૂંટી, પીઠ, કાંડા અથવા ગળાના સાંધામાં 50 વર્ષની...
કોરોના વાયરસ અને ફ્લૂ એક સાથે થવાથી જીવનને વધે છે. નિષ્ણાંતોએ શિયાળામાં કોરોના ડબલ ફટકો આપશે એવી ચેતવણી આપી છે. બંને ચેપથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના...
વિશ્વભરમાં કોરોના વાયરસના ચેપના વધતા જતા કેસોએ વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો કર્યો છે. કોરોના રોગચાળાની સારવાર માટે રસી બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ બધાની...
કોરોનામાં દિલ્હી સરકારે તકેદારી વધારી દીધી છે. કોઈ પણ હોસ્પિટલોની ઓપીડીમાં આવતા તમામ દર્દીઓની કોરોના તપાસ ફરજિયાત કરાશે. સામાન્ય ઓપીડીમાં આવતા દર્દીઓ પણ ઝડપથી એન્ટિજેન...
કોરોના વાયરસના ચેપમાંથી સ્વસ્થ થયા પછી, લોકો શ્વસન સમસ્યાઓનો સૌથી મોટો શિકાર બની રહ્યા છે. આવા લોકોમાં ક્રોના અવરોધક પલ્મોનરી રોગ અને કોરોનામાંથી સ્વસ્થ થયા...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO) ના અગ્રણી રોગચાળાના નિષ્ણાંતે જણાવ્યું છે કે કોરોના ચેપગ્રસ્ત લોકોમાં મૃત્યુ દર 0.6 ટકા છે. રોગચાળાના નિષ્ણાંત ડો.મારીયા વાન કેરખોવે જણાવ્યું હતું...
કોવિડ -19 બીમારી પછી સ્વસ્થ થયેલાં કેટલાંક લોકોમાં લાંબા સમય સુધી મુશ્કેલીઓ જોવા મળે છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટેક્નિકલ વિંગ એવાં લોકો માટે માર્ગદર્શિકા...
દુબઈની હોસ્પિટલમાં દાખલ તેલંગાણાના એક કોરોના દર્દીને રૂ.1.52 કરોડનું બિલ હોસ્પિટલે આપ્યું હતું. પણ પાછળથી તે માફ કરીને તેને રૂ.10 હજાર ખિસ્સા ખર્ચના અને મફત...
સુરતમાં કોરોના (Corona)ના દર્દીની વિગત ન આપતા બે હોસ્પિટલને સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જે હોસ્પિટલને નોટિસ આપવામાં આવી તેમા...
જે લોકો કોરોના વાયરસને લીધે ગંભીર રીતે બીમાર હોય છે, તેઓને ઘણીવાર ઇન્ડુરેટેડ કોમામાં રાખવામાં આવે છે. લાંબા સમયથી કોમામાં રહેતા દર્દીઓને અનેક પ્રકારની સમસ્યાઓનો...
ભારતમાં કોરોનાવાયરસથી સાજા થનારા લોકોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હવે કોરોનાનો સાજા થવાનો દર 59.43 ટકા છે. સક્રિય કેસની તુલનામાં 1.28 લાખ વધુ દર્દીઓ...
સુરતમાં Corona વકરી રહ્યો હોવાથી રોજ દર્દીઓની સંખ્યામાં વધારાની સાથે મૃત્યુઆંક પણ વધારો થઈ રહ્યો છે અત્યાર સુધીમાં સુરત શહેરમાં Corona 101વ્યક્તિઓના ભરખી ગયો છે...
અમદાવાદ જિલ્લામાં કોરોના (Corona) સંક્રમણના શુક્રવારે વધુ ત્રણ કેસ નોંધાયા હતા. ધોળકામાં આતિથ્ય સોસાયટીમાં બે અને બાવળામાં ઢેઢાલ ચોકળી પાસે ગણેશ સુપર સ્ટોર્સમાં એક કેસ...
કોરોના મહામારી સામેની લડાઈમાં દુનિયા કરતાં ભારતમાં સારી સ્થિતિ છે. આરોગ્ય મંત્રાલયના આંકડા પરથી જાણવા મળ્યું છે કે ભારતમાં દર 10 લાખ વસ્તીમાં કોરોનાના ફક્ત...
મધ્યપ્રદેશમાં સરકાર માંદી પડ્યાની જેવી સ્થિતિ હાલમાં કોરોનાની સારવાર કરી રહેલા મેડિકલ ઓફિસરોની પણ થઈ છે. કોરોનાની સારવાર કરનાર ડોક્ટર, નર્સની સાથે રાજ્યના આરોગ્ય સચિવ...
અમદાવાદમાં કોરોનાના વધતા દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઇને ‘હાઉસફુલ’ થઈ ગઈ હોવાનું જણાય છે. મ્યુનિ.ની નવી એસવીપી હોસ્પિટલના ૪થા ફલોર પર પહેલાં ૫૦ અને ત્યારબાદ ૧૨૦ બેડની...
કોરોનાનો કહેર અટકવાનું નામ લેતો નથી. કૂદકે ને ભૂસકે કોરોના સંક્રમિતોના આંક સતત વધી રહ્યા છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11 લાખ પહોંચવા આવી છે....
હાલ કોરોના વાયરસનો કેર જારી છે. આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે દવાઓનો ઓર્ડર આપ્યો છે. એક રિપોર્ટ અનુસાર કેન્દ્રએ દવાની ૧૦ કરોડ એન્ટી મલેરિયા હાઇડ્રોક્સીક્લોરોક્વીન...
ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના ઇન્ફેક્શનની સંખ્યા 1000ને પાર પહોંચી ગઈ છે. આ વાયરસને કારણે અત્યાર સુધી 24 લોકોનાં...
કોરોના વાઈરસનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં સતત વધી રહ્યો છે. ચીન પછી અમેરિકા, ઈટાલી અને સ્પેન કોરોનાના એપી સેન્ટર બન્યા છે. સમગ્ર વિશ્વમાં શનિવારે કોરોનાના કેસનો...
કોરોના વાઈરસને નિયંત્રણમાં રાખવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ તેનો અસરકારક અમલ ન થઈ રહ્યો હોવાથી દેશમાં કોરોનાના કેસોની સંખ્યા સતત...