કોટડા જડોદરમાં બનેલ ઘટનાના વિરોધમાં પાટીદાર સમાજનું રેલીનું આયોજન, નખત્રાણા સહિત તાલુકાના ગામડાઓમાં બંધ
નખત્રાણામાં પાટીદાર સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોટડા જડોદરમાં બનેલ ઘટનાના વિરોધમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી બાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર...